શોધખોળ કરો
કોંગ્રેસ ક્યારે કરશે જસદણ વિધાનસભાના ઉમેદવારની જાહેરાત, જાણો વિગતે
1/5

જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. અહીં કોળી સમાજનું પ્રભુત્વ છે અને 80 હજાર કોળી મતદારો છે જ્યારે 50 હજાર પાટીદાર મતદારો છે. જસદણની બેઠક રાજકોટથી નજીક છે. રાજકોટ બેઠક સીએમ વિજય રૂપાણીએ જીતેલી છે એટલે કે જસદણની બેઠક જીતવી એ વિજય રૂપાણી તેમજ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
2/5

રાજકોટની આ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ પેટાચૂંટણી માટે 26 નવેમ્બરે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પડાશે. જસદણમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લ તારીખ 3 ડિસેમ્બર છે જ્યારે 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે.
Published at : 22 Nov 2018 03:51 PM (IST)
View More





















