શોધખોળ કરો

ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 55.55% થયું જાહેર, વિદ્યાર્થીનીઓએ મારી બાજી

1/4
ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના 55.42 ટકાથી ઘટીને 54.03 ટકા નોંધાઈ છે. જ્યારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી 74.20 ટકાથી વધીને 77.37 ટકા થઈ છે.
ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના 55.42 ટકાથી ઘટીને 54.03 ટકા નોંધાઈ છે. જ્યારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી 74.20 ટકાથી વધીને 77.37 ટકા થઈ છે.
2/4
કુલ વિદ્યાર્થીઓમાંથી 66.17 ટકા વિદ્યાર્થીનીઓ અને 47.86 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 451, A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8245,  B1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30306, B2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 63241, C1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 80912, C2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 52,593, D ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19670 છે.  E1 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 56 છે.
કુલ વિદ્યાર્થીઓમાંથી 66.17 ટકા વિદ્યાર્થીનીઓ અને 47.86 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. A1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 451, A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8245, B1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30306, B2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 63241, C1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 80912, C2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 52,593, D ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19670 છે. E1 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 56 છે.
3/4
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે આઠ કલાકે જાહેર થયું હતું.  જેમાં કુલ 55.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 505 કેન્દ્ર તેમજ પેટા કેન્દ્ર પરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 4,74,507 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2,60,263 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. ચાલુ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 76 છે, જે ગત વર્ષ 127 હતી. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પરિણામ નિહાળી શકે છે.
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ગુરુવારે સવારે આઠ કલાકે જાહેર થયું હતું. જેમાં કુલ 55.55 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 505 કેન્દ્ર તેમજ પેટા કેન્દ્ર પરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 4,74,507 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2,60,263 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. ચાલુ વર્ષે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 76 છે, જે ગત વર્ષ 127 હતી. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ અને વાલીઓ આ પરિણામ નિહાળી શકે છે.
4/4
100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 2017ના 81ની સરખામણીએ વધીને 206 નોંધાય છે. સુરતના નાનપુરા બ્લાઇન્ડ કેન્દ્રનું પરિણામ 100 ટકા જાહેર થયું છે. જ્યારે લુણાવાડાના મહિસાગર કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 11.74 ટકા જાહેર થયું છે. આહવા જિલ્લાનું પરિણામ સૌથી વધારે 77.32 ટકા અને છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 31.54 ટકા જાહેર થયું છે.  માર્ચ 2018ની પરિક્ષામાં કુલ 4,67,100 ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 4,59,806 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.
100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 2017ના 81ની સરખામણીએ વધીને 206 નોંધાય છે. સુરતના નાનપુરા બ્લાઇન્ડ કેન્દ્રનું પરિણામ 100 ટકા જાહેર થયું છે. જ્યારે લુણાવાડાના મહિસાગર કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 11.74 ટકા જાહેર થયું છે. આહવા જિલ્લાનું પરિણામ સૌથી વધારે 77.32 ટકા અને છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 31.54 ટકા જાહેર થયું છે. માર્ચ 2018ની પરિક્ષામાં કુલ 4,67,100 ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 4,59,806 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget