શોધખોળ કરો
નવરાત્રી વેકેશનના કારણે સરકારે શૈક્ષણિક સત્રમાં કર્યો મોટો ફેરફાર, જાણો હવે ક્યારથી શરૂ થશે બીજુ સત્ર
1/6

નવરાત્રી વેકેશન જાહેર કર્યા બાદ રાજ્યમાં હવે બીજુ શૈક્ષણિક સત્ર 26 નવેમ્બરને બદલે 19 નવેમ્બરથી શરૂ થશે. આ માટે રાજ્ય સરકારે નવું માળખુ તૈયાર કરી દીધું છે. સરકારના આદેશથી શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ ડીઇઓને શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારનો પરિપત્ર મોકલી દીધો છે.
2/6

Published at : 03 Aug 2018 09:27 AM (IST)
View More





















