શોધખોળ કરો

નવરાત્રી વેકેશનના કારણે સરકારે શૈક્ષણિક સત્રમાં કર્યો મોટો ફેરફાર, જાણો હવે ક્યારથી શરૂ થશે બીજુ સત્ર

1/6
નવરાત્રી વેકેશન જાહેર કર્યા બાદ રાજ્યમાં હવે બીજુ શૈક્ષણિક સત્ર 26 નવેમ્બરને બદલે 19 નવેમ્બરથી શરૂ થશે. આ માટે રાજ્ય સરકારે નવું માળખુ તૈયાર કરી દીધું છે. સરકારના આદેશથી શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ ડીઇઓને શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારનો પરિપત્ર મોકલી દીધો છે.
નવરાત્રી વેકેશન જાહેર કર્યા બાદ રાજ્યમાં હવે બીજુ શૈક્ષણિક સત્ર 26 નવેમ્બરને બદલે 19 નવેમ્બરથી શરૂ થશે. આ માટે રાજ્ય સરકારે નવું માળખુ તૈયાર કરી દીધું છે. સરકારના આદેશથી શિક્ષણ બોર્ડે રાજ્યના તમામ ડીઇઓને શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારનો પરિપત્ર મોકલી દીધો છે.
2/6
3/6
4/6
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નવરાત્રીના પાવન પર્વને લઇને તમામ સ્કૂલ અને કૉલેજોમાં 7 દિવસની રજાઓ જાહેર કરી હતી, અને વેકેશનને સરભર કરવા માટે દિવાળી વેકેશનમાં કાપ મુક્યો હતો. હવે સરકારે શૈક્ષણિક દિવસો સરભર કરવા માટે બીજા સત્રમાં ફેરફાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે નવરાત્રીના પાવન પર્વને લઇને તમામ સ્કૂલ અને કૉલેજોમાં 7 દિવસની રજાઓ જાહેર કરી હતી, અને વેકેશનને સરભર કરવા માટે દિવાળી વેકેશનમાં કાપ મુક્યો હતો. હવે સરકારે શૈક્ષણિક દિવસો સરભર કરવા માટે બીજા સત્રમાં ફેરફાર કર્યો છે.
5/6
દિવાળીનું વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું રહેશે અને બીજુ શૈક્ષણિક સત્ર હવે 26 નવેમ્બરના બદલે 19 નવેમ્બરથી જ શરૂ થઇ જશે.
દિવાળીનું વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું રહેશે અને બીજુ શૈક્ષણિક સત્ર હવે 26 નવેમ્બરના બદલે 19 નવેમ્બરથી જ શરૂ થઇ જશે.
6/6
ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઇને હવે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી સરકારમા ચાલી રહેલી અવઢવની પરિસ્થિતિ બાદ હવે બીજા બીજા શૈક્ષણિક સત્રમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે બીજા સત્રની તારીખોમાં ફેરફાર કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઇને હવે સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી સરકારમા ચાલી રહેલી અવઢવની પરિસ્થિતિ બાદ હવે બીજા બીજા શૈક્ષણિક સત્રમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે બીજા સત્રની તારીખોમાં ફેરફાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget