શોધખોળ કરો

ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અવસાન, સાહિત્ય જગતમાં શોકની લાગણી

1/6
અંતિમ દિવસોમાં વિનોદ ભટ્ટનું માત્ર બ્રેઇન ચાલતું હતું પણ મોં પર હંમેશા હાસ્ય જ રહેતું હતું. વિનોદ ભટ્ટના દેહને દાન કરવામાં આવશે.
અંતિમ દિવસોમાં વિનોદ ભટ્ટનું માત્ર બ્રેઇન ચાલતું હતું પણ મોં પર હંમેશા હાસ્ય જ રહેતું હતું. વિનોદ ભટ્ટના દેહને દાન કરવામાં આવશે.
2/6
નોંધનીય છે કે, ગુજરાતીઓની છેલ્લી ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનારા વિનોદભાઈ ભટ્ટની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી નાજુક હતી, તેમને અગાઉ પણ યુરિયાનું પ્રમાણ વધી જવાની સમસ્યા થઇ હતી. તેમના પત્ની નલિનીબહેનનું પણ થોડાક મહિનાઓ પહેલા જ નિધન થયું છે.
નોંધનીય છે કે, ગુજરાતીઓની છેલ્લી ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનારા વિનોદભાઈ ભટ્ટની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી નાજુક હતી, તેમને અગાઉ પણ યુરિયાનું પ્રમાણ વધી જવાની સમસ્યા થઇ હતી. તેમના પત્ની નલિનીબહેનનું પણ થોડાક મહિનાઓ પહેલા જ નિધન થયું છે.
3/6
વિનોદ ભટ્ટને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં, જેમાં 1976 - કુમાર ચંદ્રક એવોર્ડ, 1989 - રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, 2016 - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર તથા જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તેમની આગવી ઉપલબ્ધીઓ છે.
વિનોદ ભટ્ટને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં, જેમાં 1976 - કુમાર ચંદ્રક એવોર્ડ, 1989 - રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, 2016 - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર તથા જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તેમની આગવી ઉપલબ્ધીઓ છે.
4/6
ત્યારબાદ તેઓ એલ.એલ.બી.ની ડિગ્રી મેળવીને વ્યવસાયે વેરા સલાહકાર બન્યા હતા. 1996 થી 1987 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા. તેમણે ગુજરાતના અગ્રણી દૈનિકો, સામાયિકોમાં કોલમ લખી હતી.
ત્યારબાદ તેઓ એલ.એલ.બી.ની ડિગ્રી મેળવીને વ્યવસાયે વેરા સલાહકાર બન્યા હતા. 1996 થી 1987 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા. તેમણે ગુજરાતના અગ્રણી દૈનિકો, સામાયિકોમાં કોલમ લખી હતી.
5/6
વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938ના રોજ ગુજરાતનાં નાંદોલ ગામ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. પાસ કર્યું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળની હતી.
વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938ના રોજ ગુજરાતનાં નાંદોલ ગામ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. પાસ કર્યું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળની હતી.
6/6
અમદાવાદઃ ગુજરાતન જાણીતા હસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન થઇ ગયુ છે. 80 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ આજે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. લેખકના અવસાનને લઇને સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
અમદાવાદઃ ગુજરાતન જાણીતા હસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન થઇ ગયુ છે. 80 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ આજે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. લેખકના અવસાનને લઇને સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પી.ડી. પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે જેજે પટેલની વરણી
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે પી.ડી. પટેલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે જેજે પટેલની વરણી
Rajkot News: મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન
Rajkot News: મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ, હજુ બે દિવસ આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં વરસાદ, હજુ બે દિવસ આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

વિડિઓઝ

Banaskantha Rain: લાંબા વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની થઈ જોરદાર એન્ટ્રી
Hun To Bolish : હું તો બોલીશ : 3 ઈંચમાં પણ ત્રેવડ નહીં!
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યા વિદ્યાર્થી ?
Rajkot Duplicate Ghee: રાજકોટમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
KC Patel Threat: પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને મળી ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
શું ભારત-ચીન પર લાગશે 100 ટકા ટેરિફ? રાષ્ટ્રપતિ ટ્રમ્પે બિલ પર કર્યા હસ્તાક્ષર
Rajkot News: મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન
Rajkot News: મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો આપઘાત, હોસ્ટેલના 10મા માળેથી કૂદીને ટૂંકાવ્યું જીવન
Gold Price Today: સોના અને ચાંદી બંને ધાતુની ફરી વધી ચમક, કિંમતમાં ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત
Gold Price Today: સોના અને ચાંદી બંને ધાતુની ફરી વધી ચમક, કિંમતમાં ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત
Embed widget