શોધખોળ કરો
ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અવસાન, સાહિત્ય જગતમાં શોકની લાગણી
1/6

અંતિમ દિવસોમાં વિનોદ ભટ્ટનું માત્ર બ્રેઇન ચાલતું હતું પણ મોં પર હંમેશા હાસ્ય જ રહેતું હતું. વિનોદ ભટ્ટના દેહને દાન કરવામાં આવશે.
2/6

નોંધનીય છે કે, ગુજરાતીઓની છેલ્લી ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનારા વિનોદભાઈ ભટ્ટની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી નાજુક હતી, તેમને અગાઉ પણ યુરિયાનું પ્રમાણ વધી જવાની સમસ્યા થઇ હતી. તેમના પત્ની નલિનીબહેનનું પણ થોડાક મહિનાઓ પહેલા જ નિધન થયું છે.
Published at : 23 May 2018 12:19 PM (IST)
View More





















