શોધખોળ કરો
મુખ્યમંત્રી વિજય રૂપાણી જસદણમાં બાવળિયાનો પ્રચાર નહીં કરે, કારણ જાણીને આશ્ચર્યમાં પડી જશો
1/5

રાજકીય વિશ્લેષકોના મતે ત્રણ રાજ્યોમાં ભાજપની હારના કારણે ભાજપમાં ફફડાટ છે. આ સંજોગોમાં જસદણમાં ભાજપની હાર થાય તો તેની જવાબદારી પોતાના માથે ના આવે તે માટે ભાજપના નેતાઓ આ પેટાચૂંટણીથી દૂર ભાગી રહ્યા છે.
2/5

જો કે આ કારણ ગળે ઉતરે તેવું નથી. આ પેટાચૂંટણીમાં પુરૂં જોર લગાવવા માટે ભાજપે પોતાના તમામ સંસદસભ્યો, ધારાસભ્યો અને આગેવાનોને 20 તારીખની સાંજ એટલે કે મતદાન ના પતે ત્યાં સુધી જસદણમાં કેમ્પ નાંખીને ધામા નાંખવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી જ ના આવે એ અજુગતું લાગે છે.
Published at : 16 Dec 2018 10:30 AM (IST)
View More





















