શોધખોળ કરો
સુરેન્દ્રનગરઃ સાવકી માતાએ છ વર્ષના દીકરાની હત્યા કરી પૂરી દીધો સૂટકેશમાં, કેવી રીતે ફૂટ્યો ભાંડો?
1/11
સુરેન્દ્રનગરઃ શહેરના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં સાવકી માતાએ છ વર્ષના દીકરાની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુમ થઈ ગયાની વાત ઉપજાવનાર પત્ની પર શંકા જતાં પતિએ ઘરમાં તપાસ કરતાં દીકરાની લાશ સૂટકેશમાંથી મળી આવતાં પિતા ભાંગી પડ્યા હતા. હાલ સાવકી માતા પોલીસ કસ્ટડીમાં છે. જોકે, તે પોતાનો ગુનો કબૂલતી નથી.
2/11

Published at : 07 Feb 2018 01:48 PM (IST)
View More























