શોધખોળ કરો
સંસદ ભવનને અન્ય સ્થળે ખસેડવાનું ગુજરાત ભાજપના કયા સાંસદે કહ્યું? જાણો વિગત
1/4

જોકે બીમાર અવસ્થામાંમાં પણ સંસદના મુખે સત્તાનો મોહ ટપકતો જોવા મળ્યો હતો અને ફરી એકવાર 2019-25 અને 2029 સુધી ટીકિટની દાવેદારી કરી સાથે અગામી 2019 લોકસભા ચૂંટણીમાં ત્રણ લાખ મતોથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
2/4

ગોધરા સીવીલ હોસ્પિટલમાં તેમના જ કાર્યક્રમ સંસદ આરોગ્ય મેળામાં હાજરી આપવા માટે આવેલ પ્રભાતસિંહ ચૌહાણે દિલ્હીનું હવામાન ઘાતક હોવાનું જણાવ્યું દિલ્હીની હવામાં ઓક્સિજન નામ પૂરતું પણ રહ્યું નથી. હવામાં અંગારવાયું હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં દુષિત હવામાનના કારણે પોતે બીમાર પડ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે ઝારખંડના ત્રણ MP સહીત અન્ય કેટલાંય MP બીમાર પડ્યા હોવાના કારણે પથારીવશ હોવાનું જણાવ્યું હતું.
Published at : 20 Jan 2019 09:04 AM (IST)
View More





















