શોધખોળ કરો

PM મોદી ફરી એકવાર બનશે ગુજરાતના મહેમાન, જાણો શું છે કાર્યક્રમ

1/3
નોંધનીય છે કે, અગાઉ પીએમ મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તે સમયે મોદીએ વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ ગયા હતા, ત્યારબાદ આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને મકાનો લાભાર્થીઓને ફાળવ્યા હતા. ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું. આ સિવાય જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદ્ધાટન કર્યું હતું, ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાનાર પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. સાથે ફોરેન્સિક સાયન્સ યુનિ.ના પદવીદાન કાર્યક્રમમાં આપી હતી.
નોંધનીય છે કે, અગાઉ પીએમ મોદી 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તે સમયે મોદીએ વલસાડમાં બે પ્રોજેક્ટનું લોકાર્પણ અર્થ તેઓ વલસાડ ગયા હતા, ત્યારબાદ આવાસ યોજના હેઠળ ગરીબ લોકોને મકાનો લાભાર્થીઓને ફાળવ્યા હતા. ધરમપુરમાં પણ પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કર્યું હતું. આ સિવાય જૂનાગઢમાં મેડિકલ કોલેજનું ઊદ્ધાટન કર્યું હતું, ત્યારબાદ ગાંધીનગર ખાતે યોજાનાર પદવીદાન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. સાથે ફોરેન્સિક સાયન્સ યુનિ.ના પદવીદાન કાર્યક્રમમાં આપી હતી.
2/3
કહેવાય છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં દેશની જાણીતી દૂધ બ્રાન્ડ અમુલની ચોકલેટ ફેક્ટરનું ઉદ્ઘાટન છે. આ પ્રસંગે પીએમ મોદી હાજર રહી શકે છે. સરકાર તરફથી પણ અન્ય વિસ્તારોમાં સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને જોતા લાગે છે પીએમ મોદી અમુલના ઉદ્ઘાટનની સાથે સાથે અન્ય કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે.
કહેવાય છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં દેશની જાણીતી દૂધ બ્રાન્ડ અમુલની ચોકલેટ ફેક્ટરનું ઉદ્ઘાટન છે. આ પ્રસંગે પીએમ મોદી હાજર રહી શકે છે. સરકાર તરફથી પણ અન્ય વિસ્તારોમાં સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને જોતા લાગે છે પીએમ મોદી અમુલના ઉદ્ઘાટનની સાથે સાથે અન્ય કાર્યક્રમમાં પણ હાજરી આપી શકે છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget