શોધખોળ કરો
ભારે વરસાદના કારણે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ, 20મી તારીખે આવવાના હતા ગુજરાત
1/3

અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિના કારણે પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ છે. 20 જૂલાઈએ જૂનાગઢમાં મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવાના હતા પીએમ મોદી.
2/3

ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને PM મોદી ગુજરાતમાં તૈયારીઓનાં ભાગરૂપે મુલાકાત લેવાના હતા.
Published at : 17 Jul 2018 08:57 PM (IST)
View More




















