શોધખોળ કરો
જૂનાગઢ: નિવૃત PIએ લમણે ગોળી મારી કર્યો આપઘાત, અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા
1/6

જૂનાગઢ-વંથલી હાઈવે પર આવેલા વાડલા ફાટક નજીક નોવેલ્ટી ફર્નિચરનાં શોરૂમ પાસે નિવૃત્ત પીઆઇ કાળુભાઇ અરજણભાઇ ઓડેદરા પોતાના પરિવાર સાથે રહે છે. સવારે 6:30 થી 6:45 વાગ્યાના અરસામાં તેમણે ઘરના બેઠક રૂમમાં સોફા પર બેસી બેઠાં બેઠાં જ પોતાની ખાનગી રીવોલ્વર વડે જમણા લમણામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
2/6

નિવૃત્ત પીઆઇ ઓડેદરાએ શા કારણથી અંતિમ પગલું ભરી લીધું તેની વિગતો હજુ પોલીસને સાંપડી નથી. આથી તેનું રહસ્ય હજુ અકબંધ છે. કાળુભાઇ ઓડેદરાને સંતાનમાં એક પુત્ર પાર્થભાઇ અને એક પુત્રી છે.
Published at : 29 Jan 2018 09:22 AM (IST)
Tags :
Junagadh PoliceView More























