શોધખોળ કરો
અમદાવાદઃ આસારામના સાધકનું કપાયેલું ગુપ્તાંગ સ્ટોરરૂમમાંથી મળ્યું, ગુપ્તાંગ કાપવાનું કારણ જાણીને ચોંકી જશો
1/6

સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાધક સુદામા રાઉતની તબિયત હાલ સુધારા પર છે. પરંતુ તે બોલી શકતો ન હોઈ હજુ આ ઘટનાનું રહસ્ય અકબંઘ છે. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે તેની સ્થિતિ વાત કરવા યોગ્ય ન હોઈ તેનું સ્ટેટમેન્ટ હજુ લેવામાં આવ્યું નથી.
2/6

સુદામા આશ્રમમાં સાધકોને અવાર-નવાર પૂછતો હતો કે આસારામને જામીન મળશે કે નહીં. એક તબક્કે તો તેણે એવું પણ કહ્યું હતું કે આસારામ જેલમાંથી ન છૂટે તો તે હું ગંગોત્રી જતો રહીશ. સાધક સુદામા ગણગણતો હતો કે જીવનમાં સંસાર છોડી બધુ ત્યાગી દીઘું, હવે જો આસારામ છૂટવાના નહોય તો આ બધું કર્યું તેનો મતલબ શું.
Published at : 05 Jan 2018 02:13 PM (IST)
View More























