શોધખોળ કરો
શંકરસિંહ બાપુનો હુંકારઃ મહેન્દ્રે ભાજપના દબાણથી નિર્ણય લીધો હશે પણ બાપુ કોઈના બાપથી નથી ડરતા.........
1/6

આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ પર ભાજપનું દબાણ હોય શકે છે પણ મારા પર કોઈનું દબાણ નથી. ભાજપને સીધો પડકાર ફેંકતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, મને સીબીઆઈ કે ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)નો ડર નથી.
2/6

બાપુએ કહ્યું કે, આ રીતે ચોરીછૂપીથી મહેન્દ્રના ભાજપમાં જોડાવાથી સમાજમાં એવો ખોટો સંદેશો જાય કે, બાપુ હવે ભાજપમાં આવી ગયા છે, જે હું નથી ઈચ્છતો. સીબીઆઈ હોય કે ઈડી કોઈની સાડાબારી નથી, બાપુ કોઈના બાપથી નથી ડરતા ને આપણે ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી.
Published at : 15 Jul 2018 10:23 AM (IST)
Tags :
ShankarSinh VaghelaView More




















