શોધખોળ કરો

શંકરસિંહ બાપુનો હુંકારઃ મહેન્દ્રે ભાજપના દબાણથી નિર્ણય લીધો હશે પણ બાપુ કોઈના બાપથી નથી ડરતા.........

1/6
આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ પર ભાજપનું દબાણ હોય શકે છે પણ મારા પર કોઈનું દબાણ નથી. ભાજપને સીધો પડકાર ફેંકતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, મને સીબીઆઈ કે ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)નો ડર નથી.
આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, મહેન્દ્રસિંહ પર ભાજપનું દબાણ હોય શકે છે પણ મારા પર કોઈનું દબાણ નથી. ભાજપને સીધો પડકાર ફેંકતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, મને સીબીઆઈ કે ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)નો ડર નથી.
2/6
બાપુએ કહ્યું કે, આ રીતે ચોરીછૂપીથી મહેન્દ્રના ભાજપમાં જોડાવાથી સમાજમાં એવો ખોટો સંદેશો જાય કે, બાપુ હવે ભાજપમાં આવી ગયા છે, જે હું નથી ઈચ્છતો. સીબીઆઈ હોય કે ઈડી કોઈની સાડાબારી નથી, બાપુ કોઈના બાપથી નથી ડરતા ને આપણે ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી.
બાપુએ કહ્યું કે, આ રીતે ચોરીછૂપીથી મહેન્દ્રના ભાજપમાં જોડાવાથી સમાજમાં એવો ખોટો સંદેશો જાય કે, બાપુ હવે ભાજપમાં આવી ગયા છે, જે હું નથી ઈચ્છતો. સીબીઆઈ હોય કે ઈડી કોઈની સાડાબારી નથી, બાપુ કોઈના બાપથી નથી ડરતા ને આપણે ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી.
3/6
વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, એક સપ્તાહમાં મારા સમર્થક તમામ કાર્યકરોને બોલાવીને મહેન્દ્રસિંહે ભાજપમાં જવું કે નહીં, તે અંગે પૂછીને નિર્ણય કરવામાં આવશે. જો કાર્યકરો આ નિર્ણય સ્વીકારે નહીં તો તેમણે ભાજપનો ખેસ ઉતારી દેવો જોઈએ અને જો ખેસ નહીં ઉતારે તો અમારા પિતા-પુત્રના સંબંધો પૂર્ણ થઈ જશે.
વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, એક સપ્તાહમાં મારા સમર્થક તમામ કાર્યકરોને બોલાવીને મહેન્દ્રસિંહે ભાજપમાં જવું કે નહીં, તે અંગે પૂછીને નિર્ણય કરવામાં આવશે. જો કાર્યકરો આ નિર્ણય સ્વીકારે નહીં તો તેમણે ભાજપનો ખેસ ઉતારી દેવો જોઈએ અને જો ખેસ નહીં ઉતારે તો અમારા પિતા-પુત્રના સંબંધો પૂર્ણ થઈ જશે.
4/6
અમદાવાદઃ રથયાત્રાના દિવસે એટલે કે 14 જુલાઈએ સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખુદ શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્રના આ નિર્ણય સામે નારાજગી બતાવી છે.
અમદાવાદઃ રથયાત્રાના દિવસે એટલે કે 14 જુલાઈએ સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખુદ શંકરસિંહ વાઘેલાએ પોતાના પુત્રના આ નિર્ણય સામે નારાજગી બતાવી છે.
5/6
6/6
રથયાત્રાના દિવસે જ શંકરસિંહ વાઘેલાએ બપોરે પોતાના જ પુત્રને એક અઠવાડિયામાં ભાજપ છોડવા ફરમાન કર્યું છે. મહેન્દ્રસિંહ ભાજપ ના છોડે તો પિતા-પુત્રના સંબંધો પૂરા થઈ જશે તેવી ચીમકી પણ બાપુએ આપી છે. આજે બપોર બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
રથયાત્રાના દિવસે જ શંકરસિંહ વાઘેલાએ બપોરે પોતાના જ પુત્રને એક અઠવાડિયામાં ભાજપ છોડવા ફરમાન કર્યું છે. મહેન્દ્રસિંહ ભાજપ ના છોડે તો પિતા-પુત્રના સંબંધો પૂરા થઈ જશે તેવી ચીમકી પણ બાપુએ આપી છે. આજે બપોર બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget