શોધખોળ કરો
'અમને જીવવાં કરતાં મરવું સારું લાગે છે' કેનાલમાં ઝંપલાવી આપધાત કરનાર 4 યુવતીઓની સુસાઈડ નોટ
1/4

સુસાઇડ નોટમાં લખ્યા પ્રમાણે આ સુસાઇડ નોટ મીનાક્ષી નામની યુવતીએ લખી છે, સુસાઇડ નોટ પ્રમાણે 'હું મીનાક્ષી, હું મારા આપથી મરૂ છું, આમા કોઇનો વાંક નથી, મારે વાલની બીમારી હતી, એટલે મારે જીવવાનો કોઇ અધિકાર ન હતો, એટલે કેનાલમાં પડીને મરૂ છું'
2/4

બનાસકાંઠાઃ બનાસકાંઠાના વાવ તાલુકાના દેથળી ગામની ચાર યુવતીઓએ દેવપુરા નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મૃતક યુવતીઓમાં ત્રણ યુવતી પરણિત હતી, તથા એક યુવતી અપરણિત હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે મોટા પાયે પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
Published at : 04 Feb 2019 09:43 PM (IST)
View More





















