શોધખોળ કરો

સારા વરસાદ માટે રૂપાણી સરકાર કરશે યજ્ઞ, 33 જિલ્લાઓમાં કરાશે પર્જન્ય યજ્ઞ

1/4
 યજ્ઞ માટે શાસ્ત્રોના જાણકાર બ્રાહ્મણની વ્યવસ્થા કરવાની જવાબદારી સંગઠનને સોંપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
યજ્ઞ માટે શાસ્ત્રોના જાણકાર બ્રાહ્મણની વ્યવસ્થા કરવાની જવાબદારી સંગઠનને સોંપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
2/4
રાજ્યના કુલ 41 સ્થળોએ આ યજ્ઞ કરવામાં આવશે.આ યજ્ઞમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે.
રાજ્યના કુલ 41 સ્થળોએ આ યજ્ઞ કરવામાં આવશે.આ યજ્ઞમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે.
3/4
અમદાવાદ: ગુજરાતમાં રાજ્ય સરકાર પાણી માટે ભગવાન ભરોસો હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં સરકાર વરસાદ દરમિયાન વહી જતાં પાણીનો સંગ્રહ કરવા માટે  સુજલામ સુફલામ યોજના અંતર્ગત તમામ ગામડાઓને જિલ્લાઓમાં તળાવ ઉંડા કરવાનું કામ કરી રહી છે. નદી કેનાલોની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. સરકારે સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરી છે
અમદાવાદ: ગુજરાતમાં રાજ્ય સરકાર પાણી માટે ભગવાન ભરોસો હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં સરકાર વરસાદ દરમિયાન વહી જતાં પાણીનો સંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તમામ ગામડાઓને જિલ્લાઓમાં તળાવ ઉંડા કરવાનું કામ કરી રહી છે. નદી કેનાલોની સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. સરકારે સારા વરસાદ માટે પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરી છે
4/4
  આ વચ્ચે રાજ્ય સરકાર 33 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં પર્જન્ય યજ્ઞ કરશે. આ માટે સરકારે સંગઠનના પ્રભારી, પ્રધાનો અને સચિવોને જવાબદારી સોંપી છે.
આ વચ્ચે રાજ્ય સરકાર 33 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં પર્જન્ય યજ્ઞ કરશે. આ માટે સરકારે સંગઠનના પ્રભારી, પ્રધાનો અને સચિવોને જવાબદારી સોંપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
Embed widget