શોધખોળ કરો
સારા વરસાદ માટે રૂપાણી સરકાર કરશે યજ્ઞ, 33 જિલ્લાઓમાં કરાશે પર્જન્ય યજ્ઞ
1/4

યજ્ઞ માટે શાસ્ત્રોના જાણકાર બ્રાહ્મણની વ્યવસ્થા કરવાની જવાબદારી સંગઠનને સોંપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
2/4

રાજ્યના કુલ 41 સ્થળોએ આ યજ્ઞ કરવામાં આવશે.આ યજ્ઞમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે.
Published at : 24 May 2018 03:49 PM (IST)
View More





















