શોધખોળ કરો

ભરુચઃ પ્રમુસ્વામીના અસ્થિ વિસર્જન બાદ દુર્ઘટના, બ્રિજ તૂટતાં બે મહિલા હરિભક્તોના મોત

1/13
આ ઘટનામાં મોતને ભેટનારી મહિલાઓ ઝાડેશ્વરની નજીક પટેલનગરની રહેવાસી હતી. પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્રમાં મહંત સ્વામી સહિતના સંતો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ સમયે ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ નર્મદા પાર્ક ખાતે એકત્ર થયાં હતાં.
આ ઘટનામાં મોતને ભેટનારી મહિલાઓ ઝાડેશ્વરની નજીક પટેલનગરની રહેવાસી હતી. પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્રમાં મહંત સ્વામી સહિતના સંતો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ સમયે ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ નર્મદા પાર્ક ખાતે એકત્ર થયાં હતાં.
2/13
કાર્યક્રમના સમાપન બાદ હરિભક્તો ઘરે પરત ફરી રહ્યાં હતાં તે સમયે નર્મદા પાર્કનો લાકડાનો બ્રીજ લોકોના વઘુ ધસારાને કારણે તૂટી પડ્યો હતો. આ બ્રિજ સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. બ્રિજ તુટતાની સાથે બે મહિલા સહિત 5 લોકો 12 ફૂટથી વધુ ઉંચાઇએથી નીચે પટકાયા હતાં. જેમાં બે મહિલાના મોત થયા હતા.
કાર્યક્રમના સમાપન બાદ હરિભક્તો ઘરે પરત ફરી રહ્યાં હતાં તે સમયે નર્મદા પાર્કનો લાકડાનો બ્રીજ લોકોના વઘુ ધસારાને કારણે તૂટી પડ્યો હતો. આ બ્રિજ સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. બ્રિજ તુટતાની સાથે બે મહિલા સહિત 5 લોકો 12 ફૂટથી વધુ ઉંચાઇએથી નીચે પટકાયા હતાં. જેમાં બે મહિલાના મોત થયા હતા.
3/13
4/13
અકસ્માતની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ
અકસ્માતની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ
5/13
6/13
7/13
8/13
9/13
10/13
આ ઘટનામાં પટેલનગરમાં રહેતાં 52 વર્ષીય હિનાબેન મનહર પટેલ તથા 73 વર્ષીય કપીલાબેન ખુશાલભાઇ પટેલના મોત થયાં હતાં. જ્યારે સોનલબેન પટેલ, સંદિપ પટેલ, પારસ પટેલ સહિત 6 લોકોને ઇજા થઈ હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં કલેકટર, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.
આ ઘટનામાં પટેલનગરમાં રહેતાં 52 વર્ષીય હિનાબેન મનહર પટેલ તથા 73 વર્ષીય કપીલાબેન ખુશાલભાઇ પટેલના મોત થયાં હતાં. જ્યારે સોનલબેન પટેલ, સંદિપ પટેલ, પારસ પટેલ સહિત 6 લોકોને ઇજા થઈ હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં કલેકટર, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.
11/13
12/13
13/13
ભરુચઃ ગઈ કાલે રવિવારે સાંજે ભરૂચના નર્મદા પાર્કમાં બ્રિજ તૂટી પડતાં બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં 8 લોકોને ઇજા થઈ હતી. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જન બાદ નર્મદા પાર્કનો બ્રિજ તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાર્કમાં બનાવાયેલા બ્રિજ પર લોકોનો ધસારો વધતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાંચ લોકો 12 ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા.
ભરુચઃ ગઈ કાલે રવિવારે સાંજે ભરૂચના નર્મદા પાર્કમાં બ્રિજ તૂટી પડતાં બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં 8 લોકોને ઇજા થઈ હતી. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જન બાદ નર્મદા પાર્કનો બ્રિજ તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાર્કમાં બનાવાયેલા બ્રિજ પર લોકોનો ધસારો વધતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાંચ લોકો 12 ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સવારે 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ખેરગામમાં 3 ઇંચ વરસાદGujarat Rain । છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજાHathras Stampede | Rahul Gandhi | રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત બાદ શુંં આપ્યું નિવેદન?Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Britain Election Result 2024: બ્રિટનમાં ઋષિ સુનકની હારના આ છે મોટા કારણ, જાણો ભારત પર શું થશે અસર?
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Jasprit Bumrah: રોહિત-વિરાટ-જાડેજા પછી જસપ્રીત બુમરાહ પણ નિવૃત્ત થઈ જશે? કહી દિલની વાત
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Mirzapur 3 on Amazon Prime: મિર્ઝાપુર 3 સિરીઝ પ્રાઈમ વિડિયો પર મફતમાં કેવી રીતે જોવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મનમૂકી વરસ્યાં મેઘરાજા
Embed widget