શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભરુચઃ પ્રમુસ્વામીના અસ્થિ વિસર્જન બાદ દુર્ઘટના, બ્રિજ તૂટતાં બે મહિલા હરિભક્તોના મોત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101458/vlcsnap-2016-11-21-10h01m53s000.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/13
![આ ઘટનામાં મોતને ભેટનારી મહિલાઓ ઝાડેશ્વરની નજીક પટેલનગરની રહેવાસી હતી. પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્રમાં મહંત સ્વામી સહિતના સંતો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ સમયે ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ નર્મદા પાર્ક ખાતે એકત્ર થયાં હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101525/29_1479668834.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટનામાં મોતને ભેટનારી મહિલાઓ ઝાડેશ્વરની નજીક પટેલનગરની રહેવાસી હતી. પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્રમાં મહંત સ્વામી સહિતના સંતો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ સમયે ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ નર્મદા પાર્ક ખાતે એકત્ર થયાં હતાં.
2/13
![કાર્યક્રમના સમાપન બાદ હરિભક્તો ઘરે પરત ફરી રહ્યાં હતાં તે સમયે નર્મદા પાર્કનો લાકડાનો બ્રીજ લોકોના વઘુ ધસારાને કારણે તૂટી પડ્યો હતો. આ બ્રિજ સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. બ્રિજ તુટતાની સાથે બે મહિલા સહિત 5 લોકો 12 ફૂટથી વધુ ઉંચાઇએથી નીચે પટકાયા હતાં. જેમાં બે મહિલાના મોત થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101523/vlcsnap-2016-11-21-10h02m13s480.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાર્યક્રમના સમાપન બાદ હરિભક્તો ઘરે પરત ફરી રહ્યાં હતાં તે સમયે નર્મદા પાર્કનો લાકડાનો બ્રીજ લોકોના વઘુ ધસારાને કારણે તૂટી પડ્યો હતો. આ બ્રિજ સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. બ્રિજ તુટતાની સાથે બે મહિલા સહિત 5 લોકો 12 ફૂટથી વધુ ઉંચાઇએથી નીચે પટકાયા હતાં. જેમાં બે મહિલાના મોત થયા હતા.
3/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101521/vlcsnap-2016-11-21-10h02m08s220.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/13
![અકસ્માતની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101519/vlcsnap-2016-11-21-10h02m05s257.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અકસ્માતની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ
5/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101517/vlcsnap-2016-11-21-10h01m16s150.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101515/vlcsnap-2016-11-21-10h01m32s393.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101512/vlcsnap-2016-11-21-10h01m34s823.jpg?impolicy=abp_cdn&imwidth=720)
8/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101509/vlcsnap-2016-11-21-10h01m37s348.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101507/vlcsnap-2016-11-21-10h01m40s288.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10/13
![આ ઘટનામાં પટેલનગરમાં રહેતાં 52 વર્ષીય હિનાબેન મનહર પટેલ તથા 73 વર્ષીય કપીલાબેન ખુશાલભાઇ પટેલના મોત થયાં હતાં. જ્યારે સોનલબેન પટેલ, સંદિપ પટેલ, પારસ પટેલ સહિત 6 લોકોને ઇજા થઈ હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં કલેકટર, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101506/vlcsnap-2016-11-21-10h01m42s188.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઘટનામાં પટેલનગરમાં રહેતાં 52 વર્ષીય હિનાબેન મનહર પટેલ તથા 73 વર્ષીય કપીલાબેન ખુશાલભાઇ પટેલના મોત થયાં હતાં. જ્યારે સોનલબેન પટેલ, સંદિપ પટેલ, પારસ પટેલ સહિત 6 લોકોને ઇજા થઈ હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં કલેકટર, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.
11/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101504/vlcsnap-2016-11-21-10h01m44s154.jpg?impolicy=abp_cdn&imwidth=720)
12/13
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101501/vlcsnap-2016-11-21-10h01m57s253.jpg?impolicy=abp_cdn&imwidth=720)
13/13
![ભરુચઃ ગઈ કાલે રવિવારે સાંજે ભરૂચના નર્મદા પાર્કમાં બ્રિજ તૂટી પડતાં બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં 8 લોકોને ઇજા થઈ હતી. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જન બાદ નર્મદા પાર્કનો બ્રિજ તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાર્કમાં બનાવાયેલા બ્રિજ પર લોકોનો ધસારો વધતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાંચ લોકો 12 ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/21101458/vlcsnap-2016-11-21-10h01m53s000.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભરુચઃ ગઈ કાલે રવિવારે સાંજે ભરૂચના નર્મદા પાર્કમાં બ્રિજ તૂટી પડતાં બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં 8 લોકોને ઇજા થઈ હતી. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જન બાદ નર્મદા પાર્કનો બ્રિજ તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાર્કમાં બનાવાયેલા બ્રિજ પર લોકોનો ધસારો વધતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાંચ લોકો 12 ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા.
Published at : 21 Nov 2016 10:17 AM (IST)
Tags :
Pramukh Swamiવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)