શોધખોળ કરો
પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પરજ મતદાનમાં ઘટાડો નોંધાયો
1/4

ઉપરાંત હાલમાં ધાનેરા, દિયોદર, મોડાસામાં 6-6 ટકા અને માણસા, મહેસાણા, બહુચરાજી, વિજાપુરમાં 5-5 ટકા મતદાન ઘટ્યું છે, જ્યારે કાંકરેજમાં 4 ટકા અને વાવ, ઊંઝા બેઠક પર 1-1 ટકા મતદાન ઘટ્યું છે.
2/4

વર્ષ 2012ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં 75 ટકા મતદાન થયું હતું જે ઘટીને આ વખતે 69.70 ટકાએ આવીને અટક્યું છે. 53 વિધાનસભામાં અમદાવાદની 21 બેઠકોને બાદ કરતાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાં બાયડ અને સિદ્ધપુર બેઠકો પર મતદાન ઘટાડાની એકસરખી પેટર્ન જોવા મળી છે. બાયડથી મહેન્દ્રસિંહ વાઘેલા અને સિદ્ધપુરથી બળવંતસિંહ રાજપૂતે રાજીનામા આપ્યા ચૂક્યા છે.
Published at : 15 Dec 2017 09:39 AM (IST)
View More























