શોધખોળ કરો

ABP-સી વોટર સર્વેઃ મધ્યપ્રદેશમાં ભાજપ-કોંગ્રેસની જોરદાર ટક્કર પણ કોનો રહેશે હાથ ઉપર?

1/7
એબીપીના c-voter દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. ત્રણેય રાજ્યોના કુલ મળીને 27,968 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાર બાદ અંતિમ નિર્ણય પર પહોંચી શકાયું હતું.
એબીપીના c-voter દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. ત્રણેય રાજ્યોના કુલ મળીને 27,968 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાર બાદ અંતિમ નિર્ણય પર પહોંચી શકાયું હતું.
2/7
એબીપી ન્યુઝ અને સી-વોટર સર્વેના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશમાં સીએમના રૂપમાં શિવરાજ સિંહ ચૌહાણ લોકોની પહેલી પસંદગી છે. શિવરાજ સિંહ ચૌહાણને 42 ટકા તો કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંઘિયાને 30 ટકા લોકો પસંદ કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને સીએમના રૂપમાં લગભગ 7 ટકા લોકો પોતાની પસંદગી બતાવી રહ્યા છે.
એબીપી ન્યુઝ અને સી-વોટર સર્વેના જણાવ્યા પ્રમાણે મધ્ય પ્રદેશમાં સીએમના રૂપમાં શિવરાજ સિંહ ચૌહાણ લોકોની પહેલી પસંદગી છે. શિવરાજ સિંહ ચૌહાણને 42 ટકા તો કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંઘિયાને 30 ટકા લોકો પસંદ કરે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથને સીએમના રૂપમાં લગભગ 7 ટકા લોકો પોતાની પસંદગી બતાવી રહ્યા છે.
3/7
4/7
રાજ્યમાં જો વોટ શેરની વાત કરવામાં આવે તો C-VOTER પ્રમાણે ભાજપને 46 ટકા, કોંગ્રેસને 39 ટકા તો અન્યોને 15 ટકા વોટ શેર મળી શકે છે. વડાપ્રધાન પદ માટે હજી પણ મધ્ય પ્રદેશની 54 ટકા જનતાની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે જ્યારે 25 ટકાની પસંદગી રાહુલ ગાંધી છે.
રાજ્યમાં જો વોટ શેરની વાત કરવામાં આવે તો C-VOTER પ્રમાણે ભાજપને 46 ટકા, કોંગ્રેસને 39 ટકા તો અન્યોને 15 ટકા વોટ શેર મળી શકે છે. વડાપ્રધાન પદ માટે હજી પણ મધ્ય પ્રદેશની 54 ટકા જનતાની પહેલી પસંદ નરેન્દ્ર મોદી છે જ્યારે 25 ટકાની પસંદગી રાહુલ ગાંધી છે.
5/7
મધ્ય પ્રદેશ વિધાનસભાની કુલ 230 બેઠકો છે માટે મહુમત મેળવવા માટે કોઈ પાર્ટીને ઓછામાં ઓછી 116 બેઠકો મેળવવી જરૂરી છે. C-VOTERના સર્વે હાલ બેઠકોના મામલે કોંગ્રેસ ભાજપને પછાડતી જોવા મળી રહી છે. જો હાલ જ રાજ્યમાં ચૂંટણી યોજાય તો કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી શકે છે. કોંગ્રેસના ફાળે 117 બેઠકો આવવાની શક્યતા છે. જ્યારે ભાજપને 106 બેઠકો મળી શકે છે. આ ઉપરાંત અન્યોને 7 બેઠકો મળી શકે છે. આ સર્વે પ્રમાણે આગામી વિધાનસભામાં ભાજપને કોંગેસ કરતા મોટો આંચકો લાગી શકે છે.
મધ્ય પ્રદેશ વિધાનસભાની કુલ 230 બેઠકો છે માટે મહુમત મેળવવા માટે કોઈ પાર્ટીને ઓછામાં ઓછી 116 બેઠકો મેળવવી જરૂરી છે. C-VOTERના સર્વે હાલ બેઠકોના મામલે કોંગ્રેસ ભાજપને પછાડતી જોવા મળી રહી છે. જો હાલ જ રાજ્યમાં ચૂંટણી યોજાય તો કોંગ્રેસ બહુમતનો આંકડો પાર કરી શકે છે. કોંગ્રેસના ફાળે 117 બેઠકો આવવાની શક્યતા છે. જ્યારે ભાજપને 106 બેઠકો મળી શકે છે. આ ઉપરાંત અન્યોને 7 બેઠકો મળી શકે છે. આ સર્વે પ્રમાણે આગામી વિધાનસભામાં ભાજપને કોંગેસ કરતા મોટો આંચકો લાગી શકે છે.
6/7
મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ છેલ્લા 15 વર્ષોથી ભાજપનું શાસન ચાલે છે. ભાજપ અહીં સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ કાંગરા ખેરવી સત્તા પર આવવા મથામણ શરૂ કરી દીધી છે. C-VOTERના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસને 42 ટકા તો ભાજપને રાજ્યમાં 40 ટકા વોટ શેર મળી શકે છે, જ્યારે અન્યોના ખાતામાં 18 ટકા વોટ શેર જઈ શકે છે.
મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ છેલ્લા 15 વર્ષોથી ભાજપનું શાસન ચાલે છે. ભાજપ અહીં સત્તા ટકાવી રાખવા તો કોંગ્રેસ કાંગરા ખેરવી સત્તા પર આવવા મથામણ શરૂ કરી દીધી છે. C-VOTERના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસને 42 ટકા તો ભાજપને રાજ્યમાં 40 ટકા વોટ શેર મળી શકે છે, જ્યારે અન્યોના ખાતામાં 18 ટકા વોટ શેર જઈ શકે છે.
7/7
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ત્રણ રાજ્યોમાં જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સી વોટર સર્વે કરાવ્યો હતો. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે ત્રણેય રાજ્યોમાં ભાજપના હાથમાંથી સરકાર જઈ શકે છે. આ ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જે કંઈ પરિણામો આવશે તેની 2019 લોકસભા ચૂંટણી પર અસર પડવાની હોવાથી તેને 2019ની સેમિફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહી છે.
નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશના ત્રણ મોટા રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ત્રણ રાજ્યોમાં જનતાનો મૂડ જાણવા એબીપી ન્યૂઝે સી વોટર સર્વે કરાવ્યો હતો. જેમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી કે ત્રણેય રાજ્યોમાં ભાજપના હાથમાંથી સરકાર જઈ શકે છે. આ ત્રણેય રાજ્યોની વિધાનસભા ચૂંટણીના જે કંઈ પરિણામો આવશે તેની 2019 લોકસભા ચૂંટણી પર અસર પડવાની હોવાથી તેને 2019ની સેમિફાઇનલ તરીકે પણ જોવામાં આવી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget