શોધખોળ કરો

દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અજય માકને કેમ આપ્યું રાજીનામું? જાણો વિગત

1/4
વિરોધ કરતા અજય માકને કહ્યું હતું કે, જ્યાર સુધી હું અધ્યક્ષ છું ત્યાર સુધી ગઠબંધન નહીં થાય જ્યારે આપના નેતાઓનું કહેવું હતું કે, તેઓ ક્યાર સુધી છે તેમને પોતાને ખબર નથી. આપના નેતાઓએ કોંગ્રેસના અમુક નેતાઓ સાથે વાતચીતની વાત કહી હતી પરંતુ માકન તેનો વિરોધ કરી રહ્યા હતાં. છેલ્લા અઠવાડિયાએ આપના સાસંદ સંજય સિંહ રાહુલ ગાંધીના બોલાવવામાં આવેલ બંધ અને પ્રદર્શનમાં મંચ પર જ જોવા મળ્યા હતાં.
વિરોધ કરતા અજય માકને કહ્યું હતું કે, જ્યાર સુધી હું અધ્યક્ષ છું ત્યાર સુધી ગઠબંધન નહીં થાય જ્યારે આપના નેતાઓનું કહેવું હતું કે, તેઓ ક્યાર સુધી છે તેમને પોતાને ખબર નથી. આપના નેતાઓએ કોંગ્રેસના અમુક નેતાઓ સાથે વાતચીતની વાત કહી હતી પરંતુ માકન તેનો વિરોધ કરી રહ્યા હતાં. છેલ્લા અઠવાડિયાએ આપના સાસંદ સંજય સિંહ રાહુલ ગાંધીના બોલાવવામાં આવેલ બંધ અને પ્રદર્શનમાં મંચ પર જ જોવા મળ્યા હતાં.
2/4
અજય માકનના રાજીનામાં પાછળની રાજનીતિના કારણ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હોઈ શકે છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસની વચ્ચે વાતચીતનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
અજય માકનના રાજીનામાં પાછળની રાજનીતિના કારણ પર નજર કરીએ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હોઈ શકે છે. દિલ્હીમાં આપ અને કોંગ્રેસની વચ્ચે વાતચીતનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.
3/4
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અજય માકન ઘણાં દિવસોથી બિમાર છે. તે સારવાર માટે વિદેશ ગયા છે. માકન 2015થી દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ સંભાળી રહ્યા હતાં. દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયા બાદ પણ અજય માકને રાજીનામું આપ્યું હતું પરંતુ પાર્ટીએ સ્વીકાર્યું ન હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, અજય માકન ઘણાં દિવસોથી બિમાર છે. તે સારવાર માટે વિદેશ ગયા છે. માકન 2015થી દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદ સંભાળી રહ્યા હતાં. દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો પરાજય થયા બાદ પણ અજય માકને રાજીનામું આપ્યું હતું પરંતુ પાર્ટીએ સ્વીકાર્યું ન હતું.
4/4
નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તબિયતનો હવાલો આપી અજય માકને રાજીનામું આપી દીધું છે અને વિદેશ જતાં રહ્યા છે. આ અંગે કોંગ્રેસે કહ્યું હતું કે, અજય માકને રાજીનામું આપ્યું નથી. પરંતુ તબિયત સારી ના હોવાથી તેઓ વિદેશ ગયા છે. અજય માકનનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવ્યું છે. રાજીનામું મંજૂર થયું છે કે નહીં તેને લઈને કોઈ જાણકારી હજુ બહાર આવી નથી.
નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે તબિયતનો હવાલો આપી અજય માકને રાજીનામું આપી દીધું છે અને વિદેશ જતાં રહ્યા છે. આ અંગે કોંગ્રેસે કહ્યું હતું કે, અજય માકને રાજીનામું આપ્યું નથી. પરંતુ તબિયત સારી ના હોવાથી તેઓ વિદેશ ગયા છે. અજય માકનનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવ્યું છે. રાજીનામું મંજૂર થયું છે કે નહીં તેને લઈને કોઈ જાણકારી હજુ બહાર આવી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget