શોધખોળ કરો

અમિત શાહનો કટાક્ષ- ગઠબંધન સરકાર બની તો રોજ બદલાશે PM, સોમવારે માયાવતી તો મંગળવારે અખિલેશ હશે

1/5
અમિત શાહે બીજેપી બૂધ અધ્યક્ષોના સંમેલનમાં ઉત્તરપ્રદેશમાં થયેલા સપા-બસપા ગઠબંધન અને રાષ્ટ્રીય સ્તર પર એકજુથ થઇ રહેલા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું - વિપક્ષ બતાવે કે તમારો વડાપ્રધાન પદનો ઉમેદવાર કોણ છે.
અમિત શાહે બીજેપી બૂધ અધ્યક્ષોના સંમેલનમાં ઉત્તરપ્રદેશમાં થયેલા સપા-બસપા ગઠબંધન અને રાષ્ટ્રીય સ્તર પર એકજુથ થઇ રહેલા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું - વિપક્ષ બતાવે કે તમારો વડાપ્રધાન પદનો ઉમેદવાર કોણ છે.
2/5
3/5
અમિત શાહે કહ્યું કે, બીજેપીના ચાર બી છે, બઢતા ભારત, બનતા ભારત. અને જે ગઠબંધન કરવા નીકળ્યા છે તેમના ફોર બી છે- બુઆ, ભતીજા. ભાઇ અને બહન. આ લોકોની સરકાર દેશને આગળ નહીં લઇ જઇ શકે. મોદી દેશને મજબૂત અને સ્થિર સરકાર આપી શકે છે.
અમિત શાહે કહ્યું કે, બીજેપીના ચાર બી છે, બઢતા ભારત, બનતા ભારત. અને જે ગઠબંધન કરવા નીકળ્યા છે તેમના ફોર બી છે- બુઆ, ભતીજા. ભાઇ અને બહન. આ લોકોની સરકાર દેશને આગળ નહીં લઇ જઇ શકે. મોદી દેશને મજબૂત અને સ્થિર સરકાર આપી શકે છે.
4/5
વધુમાં કહ્યું કે, સાંભળી લો, દેશમાં ગઠબંધનની સરકાર બની તો રોજ પીએમ બદલાશે, સોમવારે માયાવતી હશે, મંગળવારે અખિલેશ યાદવ, બુધવારે મમતા, ગુરુવારે શરદ પવાર શુક્રવારે દેવગૌડા વડાપ્રધાન બનશે, અને શનિવાર અને રવિવારે દેશ રજા ઉપર જતો રહેશે. આ લોકો પરિવર્તન લાવવા નિકળ્યા છે અને નેતાનું નક્કી નથી.
વધુમાં કહ્યું કે, સાંભળી લો, દેશમાં ગઠબંધનની સરકાર બની તો રોજ પીએમ બદલાશે, સોમવારે માયાવતી હશે, મંગળવારે અખિલેશ યાદવ, બુધવારે મમતા, ગુરુવારે શરદ પવાર શુક્રવારે દેવગૌડા વડાપ્રધાન બનશે, અને શનિવાર અને રવિવારે દેશ રજા ઉપર જતો રહેશે. આ લોકો પરિવર્તન લાવવા નિકળ્યા છે અને નેતાનું નક્કી નથી.
5/5
કાનપુરઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે વિપક્ષી દળો પાસેથી પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી, પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, દેશ માટે ખાસ મહત્વનું છે કે બીજેપીની એટલી બધી બેઠકો અપાવો કે વિરોધીઓ નમી જાય. અમિત શાહે ગઠબંધનના સરકાર પર કટાક્ષ કર્યો હતો.
કાનપુરઃ બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે વિપક્ષી દળો પાસેથી પોતાના વડાપ્રધાન ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી, પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, દેશ માટે ખાસ મહત્વનું છે કે બીજેપીની એટલી બધી બેઠકો અપાવો કે વિરોધીઓ નમી જાય. અમિત શાહે ગઠબંધનના સરકાર પર કટાક્ષ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget