શોધખોળ કરો
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદને લઈને આજથી સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટી સુનાવણી
1/4

30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે વિવાદિત 2.77 એકરની જમીનના મામલા સાથે જોડાયેલા 3 પક્ષોમાં બરાબર હિસ્સામાં વહેંચવાનો આદેશ આપ્યો હતો.
2/4

28 સપ્ટેમ્બર, 210ના રોજ સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટને આ વિવાદિત મામલામાં ફેંસલો આપવાથી રોકતી પિટીશનને રદ કરી દીધી હતી, જેનાથી ફેંસલો કરવાનો રસ્તો સરળ થઇ ગયો હતો.
Published at : 05 Dec 2017 10:21 AM (IST)
View More























