શોધખોળ કરો

‘2019ની ચૂંટણી પહેલા શરૂ થશે રામ મંદિરનું નિર્માણ’, ભાજપના કયા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન

1/7
ઈલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને હિન્દૂ મહાસભા અને સુન્ની સેંટ્રલ વક્ફ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. 9 મે 2011માં સુપ્રિમ કોર્ટે જૂની સ્થિતિ બરાબર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારથી તે સ્થિતિ યથાવત છે.
ઈલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને હિન્દૂ મહાસભા અને સુન્ની સેંટ્રલ વક્ફ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. 9 મે 2011માં સુપ્રિમ કોર્ટે જૂની સ્થિતિ બરાબર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારથી તે સ્થિતિ યથાવત છે.
2/7
નિર્ણય થયો કે 2.77 એંકર વિવાદિત ભૂમિના ત્રણ ભાગ કરવામાં આવે. રામ મૂર્તિવાળો પહેલો હિસ્સો રામ લલા વિરાજમાનને આપવામાં આવ્યો. રામ ચબોતરા અને સીતા રસોઈવાળો બીજો હિસ્સો નિર્મોહી અખાડાને આપવામાં આવ્યો જ્યારે ત્રીજો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો.
નિર્ણય થયો કે 2.77 એંકર વિવાદિત ભૂમિના ત્રણ ભાગ કરવામાં આવે. રામ મૂર્તિવાળો પહેલો હિસ્સો રામ લલા વિરાજમાનને આપવામાં આવ્યો. રામ ચબોતરા અને સીતા રસોઈવાળો બીજો હિસ્સો નિર્મોહી અખાડાને આપવામાં આવ્યો જ્યારે ત્રીજો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો.
3/7
રામ મંદિરનો મુદ્દો હાલ સુપ્રિમ કોર્ટમાં છે. વર્ષ 1998માં રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદનો આ મામલો ઈલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 30 સપ્ટેમ્બર 2010માં જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ યૂ ખાન અને જસ્ટિસ ડી વી શર્માની બેંચે અયોધ્યા વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
રામ મંદિરનો મુદ્દો હાલ સુપ્રિમ કોર્ટમાં છે. વર્ષ 1998માં રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદનો આ મામલો ઈલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 30 સપ્ટેમ્બર 2010માં જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ યૂ ખાન અને જસ્ટિસ ડી વી શર્માની બેંચે અયોધ્યા વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
4/7
રામચંદ્ર રાવે વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહનો વ્યક્તિગત અભિપ્રાય હતો કે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે.
રામચંદ્ર રાવે વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહનો વ્યક્તિગત અભિપ્રાય હતો કે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે.
5/7
જ્યાં, પરાલા શેખરના આ નિવેદનનું તેલંગાણાના બીજેપી ધારાસભ્ય રામચંદ્ર રાવે ખંડન કરતાં એબીપી ન્યુઝને જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણને લઈને અમિત શાહે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે કાર્યકર્તાએ રામ મંદિરને લઈને તેમને એક સવાલ કર્યો હતો, ત્યાર બાદ અમિત શાહ તરફથી સાફ કહેવામાં આવ્યું હતું કે, જે મુદ્દો છે તે કોર્ટમાં છે. કોર્ટના નિર્ણયની રાહ જોવાય છે.
જ્યાં, પરાલા શેખરના આ નિવેદનનું તેલંગાણાના બીજેપી ધારાસભ્ય રામચંદ્ર રાવે ખંડન કરતાં એબીપી ન્યુઝને જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણને લઈને અમિત શાહે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે કાર્યકર્તાએ રામ મંદિરને લઈને તેમને એક સવાલ કર્યો હતો, ત્યાર બાદ અમિત શાહ તરફથી સાફ કહેવામાં આવ્યું હતું કે, જે મુદ્દો છે તે કોર્ટમાં છે. કોર્ટના નિર્ણયની રાહ જોવાય છે.
6/7
જોકે તેલંગાણાના બીજેપી પ્રભારી પરાલા શેખરે કહ્યું હતું કે, અમિત શાહે કહ્યું છે કે જે થઈ રહ્યું છે તેને જોતા એવું લાગે છે કે 2019 પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. ત્યાર બાદ પરાલાએ એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે કહેવાનું હતું તે કહી દીધું. હવે જે કહેવાનું છે તે કેન્દ્રીય નેતૃત્વ કહેશે.
જોકે તેલંગાણાના બીજેપી પ્રભારી પરાલા શેખરે કહ્યું હતું કે, અમિત શાહે કહ્યું છે કે જે થઈ રહ્યું છે તેને જોતા એવું લાગે છે કે 2019 પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. ત્યાર બાદ પરાલાએ એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે કહેવાનું હતું તે કહી દીધું. હવે જે કહેવાનું છે તે કેન્દ્રીય નેતૃત્વ કહેશે.
7/7
નવી દિલ્હી: રામ મંદિરને લઈને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા પ્રમાણે, અમિત શાહે કહ્યું હતું કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. IANSના જણાવ્યા પ્રમાણે, બીજેપી પ્રભારી સદસ્ય પી શેખરજીએ અમિત શાહના હવાલાથી આ નિવેદન મીડિયાને આપ્યું છે. પરંતુ બીજેપી તરફથી અમિત શાહના આ નિવેદનનું ખંડન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: રામ મંદિરને લઈને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા પ્રમાણે, અમિત શાહે કહ્યું હતું કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. IANSના જણાવ્યા પ્રમાણે, બીજેપી પ્રભારી સદસ્ય પી શેખરજીએ અમિત શાહના હવાલાથી આ નિવેદન મીડિયાને આપ્યું છે. પરંતુ બીજેપી તરફથી અમિત શાહના આ નિવેદનનું ખંડન કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police Officer Death: હરિયાણામાં સર્જાઈ મોટી દુર્ઘટના, ગુજરાત પોલીસના ત્રણ પોલીસકર્મીના મોતBharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાંAhmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામSurat Crime:દુષ્કર્મ અને પોક્સોના આરોપીએ શૌચાલયમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા | 26-3-2025

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
ભારતમાં છે દુનિયાના સૌથી વધુ મુસલમાન ? કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કર્યો મોટો દાવો
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
IPL- RR vs KKR: આજે ગુવાહાટીમાં વરસાદ બનશે વિલન ? જાણો પીચ રિપોર્ટ, હવામાન સહિત અન્ય ડિટેલ્સ...
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
અમરેલીના મોટી મુંજીયાસરની શાળામાં એક સાથે 40 વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી માર્યો કાપા, જાણો શું છે મામલો
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
Railway ALP Vacancy 2025: રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની નવી ભરતી, 9900થી વધુ ભરતી માટે નોટિફિકેશન જાહેર
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
China Earthquake: ચીનમાં મોડી રાત્રે ભયંકર ભૂકંપનો આવ્યો આંચકો, 4.2ની તીવ્રતાથી ઘ્રૂજી ધરા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
Russia Ukraine: બ્લેક સીમાં રશિયા-યુક્રેનમાં સીઝફાયર, એનર્જી સેક્ટર પર નહી કરે હુમલા
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
આવી ગયું ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર, હવે ખૂબ સસ્તામાં થશે તપાસ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
ATMમાંથી રૂપિયા ઉપાડવા થશે મોંઘા, તમામ ટ્રાન્જેક્શન પર લાગશે આટલો ચાર્જ
Embed widget