શોધખોળ કરો

‘2019ની ચૂંટણી પહેલા શરૂ થશે રામ મંદિરનું નિર્માણ’, ભાજપના કયા ટોચના નેતાએ આપ્યું આ નિવેદન

1/7
ઈલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને હિન્દૂ મહાસભા અને સુન્ની સેંટ્રલ વક્ફ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. 9 મે 2011માં સુપ્રિમ કોર્ટે જૂની સ્થિતિ બરાબર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારથી તે સ્થિતિ યથાવત છે.
ઈલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને હિન્દૂ મહાસભા અને સુન્ની સેંટ્રલ વક્ફ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. 9 મે 2011માં સુપ્રિમ કોર્ટે જૂની સ્થિતિ બરાબર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો ત્યારથી તે સ્થિતિ યથાવત છે.
2/7
નિર્ણય થયો કે 2.77 એંકર વિવાદિત ભૂમિના ત્રણ ભાગ કરવામાં આવે. રામ મૂર્તિવાળો પહેલો હિસ્સો રામ લલા વિરાજમાનને આપવામાં આવ્યો. રામ ચબોતરા અને સીતા રસોઈવાળો બીજો હિસ્સો નિર્મોહી અખાડાને આપવામાં આવ્યો જ્યારે ત્રીજો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો.
નિર્ણય થયો કે 2.77 એંકર વિવાદિત ભૂમિના ત્રણ ભાગ કરવામાં આવે. રામ મૂર્તિવાળો પહેલો હિસ્સો રામ લલા વિરાજમાનને આપવામાં આવ્યો. રામ ચબોતરા અને સીતા રસોઈવાળો બીજો હિસ્સો નિર્મોહી અખાડાને આપવામાં આવ્યો જ્યારે ત્રીજો હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો.
3/7
રામ મંદિરનો મુદ્દો હાલ સુપ્રિમ કોર્ટમાં છે. વર્ષ 1998માં રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદનો આ મામલો ઈલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 30 સપ્ટેમ્બર 2010માં જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ યૂ ખાન અને જસ્ટિસ ડી વી શર્માની બેંચે અયોધ્યા વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
રામ મંદિરનો મુદ્દો હાલ સુપ્રિમ કોર્ટમાં છે. વર્ષ 1998માં રામ જન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદનો આ મામલો ઈલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. 30 સપ્ટેમ્બર 2010માં જસ્ટિસ સુધીર અગ્રવાલ, જસ્ટિસ એસ યૂ ખાન અને જસ્ટિસ ડી વી શર્માની બેંચે અયોધ્યા વિવાદ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
4/7
રામચંદ્ર રાવે વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહનો વ્યક્તિગત અભિપ્રાય હતો કે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે.
રામચંદ્ર રાવે વધુમાં જણાવ્યું હતું કે, અમિત શાહનો વ્યક્તિગત અભિપ્રાય હતો કે લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે.
5/7
જ્યાં, પરાલા શેખરના આ નિવેદનનું તેલંગાણાના બીજેપી ધારાસભ્ય રામચંદ્ર રાવે ખંડન કરતાં એબીપી ન્યુઝને જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણને લઈને અમિત શાહે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે કાર્યકર્તાએ રામ મંદિરને લઈને તેમને એક સવાલ કર્યો હતો, ત્યાર બાદ અમિત શાહ તરફથી સાફ કહેવામાં આવ્યું હતું કે, જે મુદ્દો છે તે કોર્ટમાં છે. કોર્ટના નિર્ણયની રાહ જોવાય છે.
જ્યાં, પરાલા શેખરના આ નિવેદનનું તેલંગાણાના બીજેપી ધારાસભ્ય રામચંદ્ર રાવે ખંડન કરતાં એબીપી ન્યુઝને જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણને લઈને અમિત શાહે કોઈ નિવેદન આપ્યું નથી. જોકે કાર્યકર્તાએ રામ મંદિરને લઈને તેમને એક સવાલ કર્યો હતો, ત્યાર બાદ અમિત શાહ તરફથી સાફ કહેવામાં આવ્યું હતું કે, જે મુદ્દો છે તે કોર્ટમાં છે. કોર્ટના નિર્ણયની રાહ જોવાય છે.
6/7
જોકે તેલંગાણાના બીજેપી પ્રભારી પરાલા શેખરે કહ્યું હતું કે, અમિત શાહે કહ્યું છે કે જે થઈ રહ્યું છે તેને જોતા એવું લાગે છે કે 2019 પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. ત્યાર બાદ પરાલાએ એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે કહેવાનું હતું તે કહી દીધું. હવે જે કહેવાનું છે તે કેન્દ્રીય નેતૃત્વ કહેશે.
જોકે તેલંગાણાના બીજેપી પ્રભારી પરાલા શેખરે કહ્યું હતું કે, અમિત શાહે કહ્યું છે કે જે થઈ રહ્યું છે તેને જોતા એવું લાગે છે કે 2019 પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. ત્યાર બાદ પરાલાએ એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જે કહેવાનું હતું તે કહી દીધું. હવે જે કહેવાનું છે તે કેન્દ્રીય નેતૃત્વ કહેશે.
7/7
નવી દિલ્હી: રામ મંદિરને લઈને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા પ્રમાણે, અમિત શાહે કહ્યું હતું કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. IANSના જણાવ્યા પ્રમાણે, બીજેપી પ્રભારી સદસ્ય પી શેખરજીએ અમિત શાહના હવાલાથી આ નિવેદન મીડિયાને આપ્યું છે. પરંતુ બીજેપી તરફથી અમિત શાહના આ નિવેદનનું ખંડન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: રામ મંદિરને લઈને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા પ્રમાણે, અમિત શાહે કહ્યું હતું કે 2019ની ચૂંટણી પહેલા રામ મંદિરનું કામ શરૂ થઈ જશે. IANSના જણાવ્યા પ્રમાણે, બીજેપી પ્રભારી સદસ્ય પી શેખરજીએ અમિત શાહના હવાલાથી આ નિવેદન મીડિયાને આપ્યું છે. પરંતુ બીજેપી તરફથી અમિત શાહના આ નિવેદનનું ખંડન કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget