શોધખોળ કરો

આધાર કાર્ડ ફરજીયાત કે નહીં!, સુપ્રીમ કોર્ટ આજે કરશે નિર્ણય

1/3
 નવી દિલ્હી: આધાર કાર્ડ અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો આપી શકે છે. કોર્ટે 38 દિવસની સુનાવણી બાદ આધાર કાર્ડ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે પાંચ જજોની સંવિધાન બેન્ચ નક્કી કરશે કે આધાર ગોપનીયતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહીં.
નવી દિલ્હી: આધાર કાર્ડ અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો આપી શકે છે. કોર્ટે 38 દિવસની સુનાવણી બાદ આધાર કાર્ડ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે પાંચ જજોની સંવિધાન બેન્ચ નક્કી કરશે કે આધાર ગોપનીયતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહીં.
2/3
 આધાર ફરજિયાત મામલે 10 મે ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. પ્રાઇવસીને મૌલિક અધિકાર ગણાવ્યા બાદ હવે આધાર માટે લેવામાં આવતા ડેટા ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં તેના પર નિર્ણય આવશે. નિર્ણય આવે ત્યાં સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ સિવાય અન્ય તમામ કેન્દ્ર કે રાજ્ય સરકારોની યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવી દીધી છે.
આધાર ફરજિયાત મામલે 10 મે ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. પ્રાઇવસીને મૌલિક અધિકાર ગણાવ્યા બાદ હવે આધાર માટે લેવામાં આવતા ડેટા ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં તેના પર નિર્ણય આવશે. નિર્ણય આવે ત્યાં સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ સિવાય અન્ય તમામ કેન્દ્ર કે રાજ્ય સરકારોની યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવી દીધી છે.
3/3
 ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડ વિરુદ્ધ ઘણી અરજીઓ કરવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટની એક બેન્ચ સુનાવણી કરી રહી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોઇ નિર્ણય નથી આવી જતો ત્યાં સુધી આધાર લિંક કરવાનું ઓપ્શન ખુલ્લુ રહેવું જોઈએ, કડક વલણ અપનાવતા કોર્ટે કહ્યું છે કે સરકાર આધારને ફરજીયાત કરવા માટે લોકો પર દબાણ કરી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડ વિરુદ્ધ ઘણી અરજીઓ કરવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટની એક બેન્ચ સુનાવણી કરી રહી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોઇ નિર્ણય નથી આવી જતો ત્યાં સુધી આધાર લિંક કરવાનું ઓપ્શન ખુલ્લુ રહેવું જોઈએ, કડક વલણ અપનાવતા કોર્ટે કહ્યું છે કે સરકાર આધારને ફરજીયાત કરવા માટે લોકો પર દબાણ કરી શકે નહીં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget