શોધખોળ કરો
શશિકલા સામે જયલલિતાને ધીરે ધીરે ઝેર આપી ખતમ કરવાનો થયો હતો આક્ષેપ, જાણો શું છે વિવાદ ?
1/6

ચેન્નાઈ: વી. કે. શશીકલા એક પણ ચૂંટણી લડ્યા વિના તમિલનાડુના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. હાલના સીએમ પન્નીરસેલ્વમ પણ રાજીનામુ આપવા તૈયાર થઈ ગયા છે. ત્યારે જાણો કોણ છે શશિકલા અને કેવી હતી તેમની મૈત્રી જયલલિતા સાથે.
2/6

જયલલિતાના મૃત્યુ પછી પક્ષમાં સત્તાના બે કેન્દ્રો સર્જાયા હતા, જેમાં એક શશીકલાનું હતું અને બીજું પન્નીરસેલવમનું. અમ્માના મૃત્યુ પછી એઆઈએડીએમકેનો વારસો ચિનમ્માને સોંપવાની વાત થતાં જ જયલલિતાની ભત્રીજી અને અન્ય સ્વજનોએ શશીકલાને ધોકેબાજ કહીને તેમનો વિરોધ કર્યો હતો. શશીકલા અને પન્નીરસેલવમ થેવર સમુદાયના નેતાઓ છે. આ બંને નેતાઓ પાસે જયલલિતા જેવો જનાધાર નથી, પરંતુ જયલલિતાના ગાઢ સાથીદારના નાતે શશીકલાનું પલડું પન્નીરસેલવમથી થોડું નમી ગયું છે.
Published at : 06 Feb 2017 09:36 AM (IST)
View More























