શોધખોળ કરો

અયોધ્યામાં યોગી આદિત્યનાથ ઉજવશે ઈતિહાસની સૌથી મોટી દિવાળી, સરયૂના કાંઠે 1.75 લાખ દિવા ઝગમગશે

1/3
 અયોધ્યામાં સરયૂનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્ત્વ છે. યોગી આદિત્યનાથ અહીં સરયૂની આરતી ઉતારશે. તેના માટે રામની પૌડીની પાસે ખાસ તૈયારી કરવામાં આવી છે. ભગવાન રામના અધ્યોધ્યા આવવા પર અહીં બે લાખ જેટલા દિવા પ્રગાટવવામાં આવશે. સરકારે 60 કુંભારોને દિવાની જવાબદારી સોંપી છે. આ કુંભાર રાત-દિવસ એક કરીને દિવા બનાવવામાં લાગ્યા છે.
અયોધ્યામાં સરયૂનું ખૂબ જ મોટું ધાર્મિક મહત્ત્વ છે. યોગી આદિત્યનાથ અહીં સરયૂની આરતી ઉતારશે. તેના માટે રામની પૌડીની પાસે ખાસ તૈયારી કરવામાં આવી છે. ભગવાન રામના અધ્યોધ્યા આવવા પર અહીં બે લાખ જેટલા દિવા પ્રગાટવવામાં આવશે. સરકારે 60 કુંભારોને દિવાની જવાબદારી સોંપી છે. આ કુંભાર રાત-દિવસ એક કરીને દિવા બનાવવામાં લાગ્યા છે.
2/3
 આ અવસર પર સરયૂ ઘાટ પર અંદાજે 1.75 લાખ દિવડા પ્રગાટવવામાં આવશે. ઉપરાંત આજે અહીં લેઝર શો ઉપરાં રામલીલાનું આયોજન પણ થશે જેના માટે થાઈલેન્ડ અને શ્રીલંકાથી કલાકાર અહીં આવી પહોંચ્યા છે. આ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા માટે અનેક યોજનાઓની પણ શરૂઆત કરશે. કહેવાય છે કે, ત્રેતા યુગમાં 14 વર્ષના વનવાસ બાદ લંકા વિજય કરીને અયોધ્યા પરત ફરેલ ભગવામ રામનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામની નગરીને દિવાઓથી સજાવવામાં આવી હતી.
આ અવસર પર સરયૂ ઘાટ પર અંદાજે 1.75 લાખ દિવડા પ્રગાટવવામાં આવશે. ઉપરાંત આજે અહીં લેઝર શો ઉપરાં રામલીલાનું આયોજન પણ થશે જેના માટે થાઈલેન્ડ અને શ્રીલંકાથી કલાકાર અહીં આવી પહોંચ્યા છે. આ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા માટે અનેક યોજનાઓની પણ શરૂઆત કરશે. કહેવાય છે કે, ત્રેતા યુગમાં 14 વર્ષના વનવાસ બાદ લંકા વિજય કરીને અયોધ્યા પરત ફરેલ ભગવામ રામનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રામની નગરીને દિવાઓથી સજાવવામાં આવી હતી.
3/3
અયોધ્યાઃ અયોધ્યામાં ઈતિહાસની સૌથી મોટી દિવાળીની ઉજવણીની તૈયારી ચાલી રહી ચે. ભગવાન રામના આગમન માટે અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર છે. સરયૂ નદી પર રામ કી પૈડીમાં આજે દીપ ઉત્સવ મનાવવામાં આવશે. અયોધ્યામાં તૈયારી એવી છે જાણે ભગવાન રામના વનવાસમાંથી પરત ફર્યા બાદ અહીં દિવાળી મનાવવામાં આવી હતી. બસ પુષ્પક વિમાનની જગ્યાએ માત્ર રામ અને સીતા હેલીકોપ્ટરથી અયોધ્યા આવશે, જેનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની કેબિનેટની સાથે રાજતિલક કરશે.
અયોધ્યાઃ અયોધ્યામાં ઈતિહાસની સૌથી મોટી દિવાળીની ઉજવણીની તૈયારી ચાલી રહી ચે. ભગવાન રામના આગમન માટે અયોધ્યા સંપૂર્ણ રીતે તૈયાર છે. સરયૂ નદી પર રામ કી પૈડીમાં આજે દીપ ઉત્સવ મનાવવામાં આવશે. અયોધ્યામાં તૈયારી એવી છે જાણે ભગવાન રામના વનવાસમાંથી પરત ફર્યા બાદ અહીં દિવાળી મનાવવામાં આવી હતી. બસ પુષ્પક વિમાનની જગ્યાએ માત્ર રામ અને સીતા હેલીકોપ્ટરથી અયોધ્યા આવશે, જેનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની કેબિનેટની સાથે રાજતિલક કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
Embed widget