શોધખોળ કરો
દસમા ધોરણની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીનો પરીવારે વરઘોડો કાઢ્યો, મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડ્યા, કારણ જાણીને ચોંકી જશો
1/5

ભોપાલઃ મધ્ય પ્રદેશ બોર્ડનું 10મા અને 12મા ધોરણનું પરિણામ સોમવારે જાહેર થઇ થયું હતું. રિઝલ્ટ જાહેર થયા બાદ 11 સ્ટુડન્ટ્સે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાંથી 6ના મોત થયા. મધ્ય પ્રદેશમાં ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના આશરે 34% અને ધોરણ 12ના 32% વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. પરંતુ સાગર ટાઉનમાં એક પિતાએ કંઇક એવું જ કર્યું જેની હાલ ચર્ચા થઇ રહી છે.
2/5

રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ માટે સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ 12મા ધોરણમાં 70 ટકાથી વધુ પરિણામ લાવનારા વિદ્યાર્થીઓને આગળના ભણતર માટે નાણાકીય મદદ આપવામાં આવશે.
Published at : 16 May 2018 11:20 AM (IST)
View More





















