શોધખોળ કરો
J&K: સેનાએ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન યથાવત
1/6

2/6

રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી હતી કે આ વર્ષે પાકિસ્તાન 1000 થી વધુ વાર સીઝફાયરનું ઉલ્લંઘન કરી ચૂક્યુ છે. તેમને કહ્યું કે, ઘૂસણખોરી કરવાની તાકમાં બેઠેલા આતંકીઓને કરવા આપવા માટે પાકિસ્તાન આમ કરી રહ્યું છે.
Published at : 10 Jun 2018 10:36 AM (IST)
Tags :
J&KView More





















