શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં ભાજપના ફિયાસ્કો પછી રૂપાણી કોને મળવા ઉદયપુર દોડી ગયા ? જાણો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11053603/113.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![સુરતમાં ગુરૂવારે પાટીદાર રાજસ્વી સમારોહના ફિયાસ્કાને કારણે ભાજપ સ્તબ્ધ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે ઉદયપુર પહોંચી ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11053603/113.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરતમાં ગુરૂવારે પાટીદાર રાજસ્વી સમારોહના ફિયાસ્કાને કારણે ભાજપ સ્તબ્ધ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે ઉદયપુર પહોંચી ગયા હતા.
2/6
![યોગાનુયોગ શનિવારે જ હાર્દિક પટેલને નજરકેદ રાખવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને હાર્દિકને અંશતઃ રાહત આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11110511/Rajasthan-High-Court-Jodhpur.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યોગાનુયોગ શનિવારે જ હાર્દિક પટેલને નજરકેદ રાખવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને હાર્દિકને અંશતઃ રાહત આપી હતી.
3/6
![ભાગવત સાથે રૂપાણીએ જુદા જુદા રાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. પાટીદાર અનામત અંગે ચર્ચા થઈ કે નહીં તે અંગે રૂપાણીએ કોઈ નિવેદન આપ્યું નહોતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11110404/111.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાગવત સાથે રૂપાણીએ જુદા જુદા રાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. પાટીદાર અનામત અંગે ચર્ચા થઈ કે નહીં તે અંગે રૂપાણીએ કોઈ નિવેદન આપ્યું નહોતું.
4/6
![રૂપાણી શનિવારે સવારે ડબોક એરપોર્ટ પર ઉતરી 11.30 કલાકે પ્રતાપ ગૌરવ કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું પછી તે ભાગવતને મળ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11110300/313.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂપાણી શનિવારે સવારે ડબોક એરપોર્ટ પર ઉતરી 11.30 કલાકે પ્રતાપ ગૌરવ કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું પછી તે ભાગવતને મળ્યા હતા.
5/6
![જો કે બીજી કોઈ અટકળો કરવાની જરૂર નથી કેમ કે રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને મળવા માટે ઉદયપુર ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11110209/59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે બીજી કોઈ અટકળો કરવાની જરૂર નથી કેમ કે રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને મળવા માટે ઉદયપુર ગયા હતા.
6/6
![પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વિનર હાર્દિક પટેલ પણ હાલ ઉદયપુરમાં જ રહે છે ત્યારે આ મુલાકાતને કારણે કેટલીક મજાકો પણ ચાલી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/11110207/412.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વિનર હાર્દિક પટેલ પણ હાલ ઉદયપુરમાં જ રહે છે ત્યારે આ મુલાકાતને કારણે કેટલીક મજાકો પણ ચાલી હતી.
Published at : 11 Sep 2016 11:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)