શોધખોળ કરો
સુરતમાં ભાજપના ફિયાસ્કો પછી રૂપાણી કોને મળવા ઉદયપુર દોડી ગયા ? જાણો
1/6

સુરતમાં ગુરૂવારે પાટીદાર રાજસ્વી સમારોહના ફિયાસ્કાને કારણે ભાજપ સ્તબ્ધ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે ઉદયપુર પહોંચી ગયા હતા.
2/6

યોગાનુયોગ શનિવારે જ હાર્દિક પટેલને નજરકેદ રાખવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને હાર્દિકને અંશતઃ રાહત આપી હતી.
Published at : 11 Sep 2016 11:06 AM (IST)
View More





















