શોધખોળ કરો
સુરતમાં ભાજપના ફિયાસ્કો પછી રૂપાણી કોને મળવા ઉદયપુર દોડી ગયા ? જાણો

1/6

સુરતમાં ગુરૂવારે પાટીદાર રાજસ્વી સમારોહના ફિયાસ્કાને કારણે ભાજપ સ્તબ્ધ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે ઉદયપુર પહોંચી ગયા હતા.
2/6

યોગાનુયોગ શનિવારે જ હાર્દિક પટેલને નજરકેદ રાખવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને હાર્દિકને અંશતઃ રાહત આપી હતી.
3/6

ભાગવત સાથે રૂપાણીએ જુદા જુદા રાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. પાટીદાર અનામત અંગે ચર્ચા થઈ કે નહીં તે અંગે રૂપાણીએ કોઈ નિવેદન આપ્યું નહોતું.
4/6

રૂપાણી શનિવારે સવારે ડબોક એરપોર્ટ પર ઉતરી 11.30 કલાકે પ્રતાપ ગૌરવ કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું પછી તે ભાગવતને મળ્યા હતા.
5/6

જો કે બીજી કોઈ અટકળો કરવાની જરૂર નથી કેમ કે રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને મળવા માટે ઉદયપુર ગયા હતા.
6/6

પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વિનર હાર્દિક પટેલ પણ હાલ ઉદયપુરમાં જ રહે છે ત્યારે આ મુલાકાતને કારણે કેટલીક મજાકો પણ ચાલી હતી.
Published at : 11 Sep 2016 11:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement
