શોધખોળ કરો
ગુજરાતીઓ ગુગલ પર કયા મુદ્દાને સર્ચ કરવામાં છે મોખરે? જાણીને ચોકી જશો
1/7

2/7

નવી દિલ્લીઃ મંગળવારે રાત્રે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આડધી રાતે 500 અને 1000 નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું હતું. તેના બદલામાં 500 અને 2000 ની નવી નોટ બહાર પાડવામાં આવશે. જે બેંક અને એટીએમમાંથી મળવાનું શરૂ પણ થઇ ગયું છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર PMના સર્જીકલ સ્ટ્રાઇકથી ગૂગલ પર 'કાળુ નાણું સફેદ કેવી રીતે કરી શકાય' ટ્રેંડ કરી રહ્યું છે.
Published at : 11 Nov 2016 01:40 PM (IST)
View More





















