શોધખોળ કરો
દેશની 22 ટકા સંપત્તિ પર માત્ર 1 ટકા શ્રીમંતો કબજો છે! 1922નો રેકોર્ડ તોડ્યો
1/5

૧૯૫૦થી ૧૯૭૦ના દાયકામાં ટોચની એક ટકા વસતીની આવકમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે બજાર પર ખાસ્સા નિયંત્રણો હતા. તે સમયમાં સૌથી નીચેની ૫૦ ટકા વસતી અને ૪૦ ટકા મધ્યમ વર્ગની આવક સરેરાશ કરતાં વધારે ઝડપથી વધી હતી. જોકે ૧૯૮૦ના દાયકાથી આ ટ્રેન્ડ બદલાઈ ગયો અને આ વર્ગની આવક ઘટતી ગઈ અને ટોચના એક ટકા લોકોની આવક વધતી ગઈ.
2/5

અહેવાલમાં કહેવાયું છે કે ‘શાઈનિંગ ઈન્ડિયા’ એ ટોચની ૧૦ ટકા વસતીની સમૃદ્ધિ વિશે હતું, ૪૦ ટકા મધ્યમ વર્ગની આવક માટે ન હતું. મધ્યમ વર્ગ માટે તો ખરેખર ૧૯૫૧-૧૯૮૦નો ગાળો એ જ શાઈનિંગ ઈન્ડિયા હતું. આ અર્થશાસ્ત્રીઓના મતે ઉદારીકરણ અને આર્થિક સુધારાની પ્રક્રિયા અસમાન હતી. વિશેષ કરીને દેશમાં જ્યારથી મુક્ત અર્થવ્યવસ્થા લાગુ થઈ ત્યારથી આ અસમાનતા વધુ પહોળી બની રહી છે. જોકે, તેના કારણે દેશમાં આર્થિક પગભર થવાની ટકાવારી પણ વધી છે.
Published at : 07 Sep 2017 07:32 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર






















