શોધખોળ કરો
ભાજપના નેતાઓ કરોડોમાં આળોટે છે ત્યારે વાજપેયીજી કરોડપતિ પણ નહોતા, જાણો કેટલી હતી તેમની સંપત્તિ?
1/6

ગ્વાલિયરમાં વાજપેયીજીના પૈતૃક ઘરની કિંમત 6 લાખ રૂપિયા આસપાસ આંકવામાં આવી હતી. આમ તે સમયે તેમની કુલ મિલકત 58 લાખ રૂપિયાની આસપાસ રહી હતી. આ વિશે કોઈ ચોક્કસ માહિતી હાલ ઉપલબ્ધ નથી, પણ એક વેબસાઇટના દાવા પ્રમાણે નિધન સમયે તેમની પાસે રૂપિયા 14.05 કરોડની સંપત્તિ હતી.
2/6

વાજપેયીજીએ 2004માં દાખલ કરેલા સોગંદનામાં પ્રમાણે તે સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની આસપાસ સંપત્તિ હતી. અટલ બિહારી વાજપેયી 2004માં લખનૌ લોકસભા બેઠક પરથી છેલ્લી વાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની સંપત્તિ અંગેનું સોગંદનામું ચૂંટણી પંચને આપ્યુ હતું.
Published at : 17 Aug 2018 09:33 AM (IST)
Tags :
Atal Bihari VajpayeeView More





















