શોધખોળ કરો

ભાજપના નેતાઓ કરોડોમાં આળોટે છે ત્યારે વાજપેયીજી કરોડપતિ પણ નહોતા, જાણો કેટલી હતી તેમની સંપત્તિ?

1/6
ગ્વાલિયરમાં વાજપેયીજીના પૈતૃક ઘરની કિંમત 6 લાખ રૂપિયા આસપાસ આંકવામાં આવી હતી. આમ તે સમયે તેમની કુલ મિલકત 58 લાખ રૂપિયાની આસપાસ રહી હતી. આ વિશે કોઈ ચોક્કસ માહિતી હાલ ઉપલબ્ધ નથી, પણ એક વેબસાઇટના દાવા પ્રમાણે નિધન સમયે તેમની પાસે રૂપિયા 14.05 કરોડની સંપત્તિ હતી.
ગ્વાલિયરમાં વાજપેયીજીના પૈતૃક ઘરની કિંમત 6 લાખ રૂપિયા આસપાસ આંકવામાં આવી હતી. આમ તે સમયે તેમની કુલ મિલકત 58 લાખ રૂપિયાની આસપાસ રહી હતી. આ વિશે કોઈ ચોક્કસ માહિતી હાલ ઉપલબ્ધ નથી, પણ એક વેબસાઇટના દાવા પ્રમાણે નિધન સમયે તેમની પાસે રૂપિયા 14.05 કરોડની સંપત્તિ હતી.
2/6
 વાજપેયીજીએ 2004માં દાખલ કરેલા સોગંદનામાં પ્રમાણે તે સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની આસપાસ સંપત્તિ હતી. અટલ બિહારી વાજપેયી 2004માં લખનૌ લોકસભા બેઠક પરથી છેલ્લી વાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની સંપત્તિ અંગેનું સોગંદનામું ચૂંટણી પંચને આપ્યુ હતું.
વાજપેયીજીએ 2004માં દાખલ કરેલા સોગંદનામાં પ્રમાણે તે સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની આસપાસ સંપત્તિ હતી. અટલ બિહારી વાજપેયી 2004માં લખનૌ લોકસભા બેઠક પરથી છેલ્લી વાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની સંપત્તિ અંગેનું સોગંદનામું ચૂંટણી પંચને આપ્યુ હતું.
3/6
વાજપેયીજી 2004 પછી નિવૃત્ત થઈ ગયા હતા અને 2009થી તો વ્હીલ ચેરમાં જ હતા. આ સંજોગોમાં તેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું. આ સંજોગોમાં તેમની સંપત્તિમાં વધારો થયો હોવાની શક્યતા નહિવત છે. તેમણે પોતાનો ફ્લેટ પણ દત્તક દીકરીને આપી દીધેલો તે જોતાં વાજપેયીજી કરોડપતિ પણ નહોતા.
વાજપેયીજી 2004 પછી નિવૃત્ત થઈ ગયા હતા અને 2009થી તો વ્હીલ ચેરમાં જ હતા. આ સંજોગોમાં તેમની પાસે આવકનું કોઈ સાધન નહોતું. આ સંજોગોમાં તેમની સંપત્તિમાં વધારો થયો હોવાની શક્યતા નહિવત છે. તેમણે પોતાનો ફ્લેટ પણ દત્તક દીકરીને આપી દીધેલો તે જોતાં વાજપેયીજી કરોડપતિ પણ નહોતા.
4/6
નવી દિલ્લીઃ ભાજપના નેતાઓ અત્યારે કરોડોમાં આળોટી રહ્યા છે ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પાસે એક કરોડ રૂપિયાની પણ સંપત્તિ નહોતી. તેમની સંપત્તિ વિશે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી પણ 2004ની એફિડેવિટ પ્રમાણે એ સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની સંપત્તિ હતી.
નવી દિલ્લીઃ ભાજપના નેતાઓ અત્યારે કરોડોમાં આળોટી રહ્યા છે ત્યારે જાણીને આશ્ચર્ય થશે કે દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પાસે એક કરોડ રૂપિયાની પણ સંપત્તિ નહોતી. તેમની સંપત્તિ વિશે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી પણ 2004ની એફિડેવિટ પ્રમાણે એ સમયે તેમની પાસે 58 લાખ રૂપિયાની સંપત્તિ હતી.
5/6
વાજપેયીજી પાસે એ વખતે 1,20,782 કિંમતના 24000 યુનિટ બોન્ડ્સ પણ હતા જે UTI MPI-1991 અને 1993ની નેશનલ સેવિંગ સ્કીમમાં જારી કરાયા હતા. વાજપેયી પાસે 22 લાખ રૂપિયાની કિંમતનો એક ફ્લેટ દિલ્હીના ઇસ્ટ ઓફ કૈલાસમાં હતો.
વાજપેયીજી પાસે એ વખતે 1,20,782 કિંમતના 24000 યુનિટ બોન્ડ્સ પણ હતા જે UTI MPI-1991 અને 1993ની નેશનલ સેવિંગ સ્કીમમાં જારી કરાયા હતા. વાજપેયી પાસે 22 લાખ રૂપિયાની કિંમતનો એક ફ્લેટ દિલ્હીના ઇસ્ટ ઓફ કૈલાસમાં હતો.
6/6
આ સોગંદનામા પ્રમાણે તેમની પાસે 58 લાખ રૂપિયા કિંમતની ચલ-અચલ સંપત્તિ હતી. આ સોગંદનામા પ્રમાણે સ્ટેટ બેન્કના બે એકાઉન્ટ્સમાં અનુક્રમે 20,000 અને 3,82, 886 રૂપિયા હતા. સ્ટેટ બેન્કના અન્ય એક એકાઉન્ટમાં તેમના નામે 25,75,562 રૂપિયા હતા.
આ સોગંદનામા પ્રમાણે તેમની પાસે 58 લાખ રૂપિયા કિંમતની ચલ-અચલ સંપત્તિ હતી. આ સોગંદનામા પ્રમાણે સ્ટેટ બેન્કના બે એકાઉન્ટ્સમાં અનુક્રમે 20,000 અને 3,82, 886 રૂપિયા હતા. સ્ટેટ બેન્કના અન્ય એક એકાઉન્ટમાં તેમના નામે 25,75,562 રૂપિયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget