શોધખોળ કરો

કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સરકાર રામ મંદિર પર કાયદો બનાવી શકે છે: જસ્ટિસ ચેલમેશ્વર

1/3
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ચેલેમેશ્વરે શુક્રવારે મુંબઈમાં કહ્યું, સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સરકાર રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું કે, એક લો પાસ કરી કોર્ટનાં નિર્ણયમાં અવરોધ ઉભા કરવાનાં ઉદાહરણ પહેલાં પણ છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ચેલેમેશ્વરે શુક્રવારે મુંબઈમાં કહ્યું, સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સરકાર રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવી શકે છે. તેમણે કહ્યું કે, એક લો પાસ કરી કોર્ટનાં નિર્ણયમાં અવરોધ ઉભા કરવાનાં ઉદાહરણ પહેલાં પણ છે.
2/3
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ ચેલમેશ્વર સહિત સુપ્રીમ કોર્ટના ચાર સીનિયર જજોએ પત્રકાર પરિષદ કરી જસ્ટિસ દીપક મિશ્રાના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ ચેલમેશ્વર સહિત સુપ્રીમ કોર્ટના ચાર સીનિયર જજોએ પત્રકાર પરિષદ કરી જસ્ટિસ દીપક મિશ્રાના કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા.
3/3
નિવૃત જસ્ટિસ ચેલમેશ્વરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક કાયદો બનાવવાની માંગ સંઘ પરિવારમાં વધી રહી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભૈયાજી જોશીએ કહ્યું હતું કે રામ તમામના દિલમાં રહે છે પરંતુ તે મંદિર દ્વારા પ્રકટ થાય છે.
નિવૃત જસ્ટિસ ચેલમેશ્વરની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ કરવા માટે એક કાયદો બનાવવાની માંગ સંઘ પરિવારમાં વધી રહી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ભૈયાજી જોશીએ કહ્યું હતું કે રામ તમામના દિલમાં રહે છે પરંતુ તે મંદિર દ્વારા પ્રકટ થાય છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast: આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી
Mehsana Firing Case: મહેસાણાની નાગલપુર ચોકડી ફાયરિંગ કેસમાં છ આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
અયોધ્યા રામ મંદિરને મળ્યા પહેલા CEO: એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે આ મોટી જવાબદારી
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
ગુજરાતના 10 પવિત્ર યાત્રાધામોમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી થશે: હર્ષ સંઘવીની મોટી જાહેરાત
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
મહેસાણા ફાયરિંગ કેસ: ભાવેશ ઝીલીયા પર હુમલો કરનાર 6 ઝડપાયા, જાણો કોણ છે માસ્ટરમાઇન્ડ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: દેશના આ મોટા રાજ્યોમાં 2 થી 8 સપ્ટેમ્બર ભારે વરસાદનું એલર્ટ
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
જન્માષ્ટમી 2026: ઉપવાસ રાત્રે તોડવો કે સવારે? જાણો પારણનો સાચો સમય અને નિયમો
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
US Iran War: 'હૉર્મુઝ પર અમારો કબજો', ઇરાન પર અમેરિકન હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Weather News: ખેડૂતો માટે માઠા સમાચાર, સપ્ટેમ્બરમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી?
ધોળકા તાલુકાના પાંચ ગામોનું દૂષિત પાણી સામે 11 દિવસથી આંદોલન, ઉકેલ નહીં આવે તો ઘેરાવની ચીમકી
ધોળકા તાલુકાના પાંચ ગામોનું દૂષિત પાણી સામે 11 દિવસથી આંદોલન, ઉકેલ નહીં આવે તો ઘેરાવની ચીમકી
Embed widget