શોધખોળ કરો
RSSના મોહન ભાગવતને આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવા માગતી હતી UPA સરકાર
1/4

ચેનલના અહેવાલ અનુસાર, તપાસ અધિકારી અને કેટલાક ઉચ્ચ અધિકારી અજમેર અને અન્ય કેટલાક બોમ્બ બ્લાસ્ટના મામલે તથાકથિત ભૂમિકા માટે મોહન ભાગવની પૂછપરછ કરવા માગતા હતા. આ અધિકારી યૂપીએના મંત્રિઓના આદેશ પર કામ કરી રહ્યા હતા. જેમાં તત્કાલીન ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પણ સામેલ હતા. આ અધિકારી ભાગવતની પૂછપરછ માટે અટકાયત કરવા માગતા હતા.
2/4

અજમેર અને માલેગાવં બ્લાસ્ટ બાદ યૂપીએ સરકારે હિન્દુ આતંકવાદની થિઅરી આપી હતી. તેવી જ રીતે સરકાર મોહન ભાગવને ફસાવવા માગતી હતી અને તેના માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના મોટા અધિકારીઓ ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું.
Published at : 15 Jul 2017 08:30 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
આઈપીએલ
આઈપીએલ
દુનિયા






















