શોધખોળ કરો

સબસિડીવાળા એલપીજીના ભાવ ગૂપચૂપ વધારીને ગ્રાહકોને કઈ રીતે ખંખેરાઈ રહ્યા છે, જાણો સરકારની લુચ્ચાઈ

1/4
તાજેતરના ભાવ વધારાના પગલે હવે દિલ્હીમાં તેની કિંમત પ્રતિ લિટર વધીને રૂ. ૧૭.૧૭ થઈ ગઈ છે. સબસિડી વગરનાં ગેસ સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં તેની કિંમતમાં રૂ. ૩૭.૫૦ના વધારા સાથે સિલિન્ડરની કિંમત રૂ. ૫૨૯.૫૦ થઈ છે. વર્ષમાં ૧૨ સિલિન્ડરનો કોટા ખતમ થયા બાદ ગ્રાહકોએ સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર ખરીદવો પડે છે
તાજેતરના ભાવ વધારાના પગલે હવે દિલ્હીમાં તેની કિંમત પ્રતિ લિટર વધીને રૂ. ૧૭.૧૭ થઈ ગઈ છે. સબસિડી વગરનાં ગેસ સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં તેની કિંમતમાં રૂ. ૩૭.૫૦ના વધારા સાથે સિલિન્ડરની કિંમત રૂ. ૫૨૯.૫૦ થઈ છે. વર્ષમાં ૧૨ સિલિન્ડરનો કોટા ખતમ થયા બાદ ગ્રાહકોએ સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર ખરીદવો પડે છે
2/4
ગત ૧લી ઓક્ટોબરથી તેમાં લગભગ રૂ. ૨નો વધારો કરાયો છે. સરકાર ડીઝલની જેમ એલપીજી પર પણ ધીમે ધીમે સબસિડી સમાપ્ત કરવા માગે છે. આ હેતુથી કેરોસીનનો ભાવ પણ દર પખવાડિયે ૨૫ પૈસા વધારવામાં આવે છે.
ગત ૧લી ઓક્ટોબરથી તેમાં લગભગ રૂ. ૨નો વધારો કરાયો છે. સરકાર ડીઝલની જેમ એલપીજી પર પણ ધીમે ધીમે સબસિડી સમાપ્ત કરવા માગે છે. આ હેતુથી કેરોસીનનો ભાવ પણ દર પખવાડિયે ૨૫ પૈસા વધારવામાં આવે છે.
3/4
આ વધારેલા દરો 1 નવેમ્બર, મંગળવારથી અમલમાં આવી ગયા છે, એવું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે (આઈઓસીએલ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓ દ્વારા સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં પાંચ મહિનામાં છ વખત વધારો કરવામાં આવ્યો છે અને આ દરમિયાન દર વખતે પ્રતિ સિલિન્ડર ૧.૯૩થી રૂ. ૨.૦૩ વખતે ભાવ વધારો થયો છે.
આ વધારેલા દરો 1 નવેમ્બર, મંગળવારથી અમલમાં આવી ગયા છે, એવું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે (આઈઓસીએલ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓ દ્વારા સબસિડી વાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં પાંચ મહિનામાં છ વખત વધારો કરવામાં આવ્યો છે અને આ દરમિયાન દર વખતે પ્રતિ સિલિન્ડર ૧.૯૩થી રૂ. ૨.૦૩ વખતે ભાવ વધારો થયો છે.
4/4
અમદાવાદ: નવા વર્ષથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરનાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૩૭.૫૦નો વધારો ઝીંકી દીધો છે. એ જ રીતે સબસિડીવાળાં એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો છે.
અમદાવાદ: નવા વર્ષથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરનાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૩૭.૫૦નો વધારો ઝીંકી દીધો છે. એ જ રીતે સબસિડીવાળાં એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ બે રૂપિયાનો વધારો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget