શોધખોળ કરો
POKમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ ભારતીય લશ્કરે કોને માર્યો સૌથી મોટો ફટકો, કોના કેટલા માણસ મર્યા
1/6

નવી દિલ્લીઃ ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા પાર આતંકી વિસ્તારમાં કરવામાં આવેલા હુમલાને કારણે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબા ને વધુ નુકશાન પહોંચ્યું છે. એક રીપોર્ટ મુજબ લશ્કરના લગભગ 20 આતંકવાદી મરી ગયા છે.
2/6

રેડિયો વાતચીતમાં સંકેત મળ્યા હતા કે, માર્યા ગયેલા આતંકવાદીઓને નીલમ ઘાટીમાં સામૂહિક રીતે દફનાવી દેવામાં આવ્યા. પૂંચની સામે બલનોઇ ક્ષેત્ર સ્થિત આતંકી અડ્ડાઓને પણ આ રીતે હુમલાનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની સૈન્યના રેડિતો સંદેશાઓ પ્રમાણે, આ અડ્ડાઓમાં લશ્કર-એ તૌયબાના 9 આતંકીઓ માર્યા ગયા હતા.
Published at : 09 Oct 2016 05:22 PM (IST)
View More





















