શોધખોળ કરો

POKમાં સર્જીકલ સ્ટ્રાઈકઃ ભારતીય લશ્કરે કોને માર્યો સૌથી મોટો ફટકો, કોના કેટલા માણસ મર્યા

1/6
નવી દિલ્લીઃ ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા પાર આતંકી વિસ્તારમાં કરવામાં આવેલા હુમલાને કારણે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબા ને વધુ નુકશાન પહોંચ્યું છે. એક રીપોર્ટ મુજબ લશ્કરના લગભગ 20 આતંકવાદી મરી ગયા છે.
નવી દિલ્લીઃ ભારતીય સેના દ્વારા નિયંત્રણ રેખા પાર આતંકી વિસ્તારમાં કરવામાં આવેલા હુમલાને કારણે પાકિસ્તાન આધારિત આતંકી સંગઠન લશ્કર-એ-તૌયબા ને વધુ નુકશાન પહોંચ્યું છે. એક રીપોર્ટ મુજબ લશ્કરના લગભગ 20 આતંકવાદી મરી ગયા છે.
2/6
 રેડિયો વાતચીતમાં સંકેત મળ્યા હતા કે, માર્યા ગયેલા આતંકવાદીઓને નીલમ ઘાટીમાં સામૂહિક રીતે દફનાવી દેવામાં આવ્યા. પૂંચની સામે બલનોઇ ક્ષેત્ર સ્થિત આતંકી અડ્ડાઓને પણ આ રીતે હુમલાનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની સૈન્યના રેડિતો સંદેશાઓ પ્રમાણે, આ અડ્ડાઓમાં લશ્કર-એ તૌયબાના 9 આતંકીઓ માર્યા ગયા હતા.
રેડિયો વાતચીતમાં સંકેત મળ્યા હતા કે, માર્યા ગયેલા આતંકવાદીઓને નીલમ ઘાટીમાં સામૂહિક રીતે દફનાવી દેવામાં આવ્યા. પૂંચની સામે બલનોઇ ક્ષેત્ર સ્થિત આતંકી અડ્ડાઓને પણ આ રીતે હુમલાનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની સૈન્યના રેડિતો સંદેશાઓ પ્રમાણે, આ અડ્ડાઓમાં લશ્કર-એ તૌયબાના 9 આતંકીઓ માર્યા ગયા હતા.
3/6
સૂત્રોના કહેવા પ્રમાણે, પાકિસ્તાની સૈન્યના રેડિયો તંત્રથી પકડવામાં આવેલા સંદેશાઓથી એ સંદેશ મળે છે કે સર્જિકલ સ્ટ્રાઇક્સમાં લશ્કર એ-તૌયબાના ઓછામાં ઓછા 20 આતંકીઓ માર્યા ગયા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, પાકિસ્તાની સૈન્યના રેડિયો તંત્રથી પકડવામાં આવેલા સંદેશાઓથી એ સંદેશ મળે છે કે સર્જિકલ સ્ટ્રાઇક્સમાં લશ્કર એ-તૌયબાના ઓછામાં ઓછા 20 આતંકીઓ માર્યા ગયા છે.
4/6
સૂત્રોના કહેવા પ્રમાણે, આતંકીઓને ભારતીય સૈન્ય દ્ધારા આ પ્રકારની કોઇ કાર્યવાહીની આશા નહોતી જેથી તેઓ ચોંકી ઉઠ્યા. રિપોર્ટ પ્રમાણે, જ્યારે ભારતીય સૈનિકો આ આતંકીઓને મારવા માટે પહોંચ્યા ત્યારે તેઓ પાકિસ્તાની ચોકીઓ તરફ ભાગતા જોવા મળ્યા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે, આતંકીઓને ભારતીય સૈન્ય દ્ધારા આ પ્રકારની કોઇ કાર્યવાહીની આશા નહોતી જેથી તેઓ ચોંકી ઉઠ્યા. રિપોર્ટ પ્રમાણે, જ્યારે ભારતીય સૈનિકો આ આતંકીઓને મારવા માટે પહોંચ્યા ત્યારે તેઓ પાકિસ્તાની ચોકીઓ તરફ ભાગતા જોવા મળ્યા હતા.
5/6
સુત્રોએ જણાવ્યું કે ક્ષેત્રમાં સેનાની ડિવીઝનની પાંચ ટીમો કેલ તથા દુદનિયાલ સ્થિત આતંકી સમૂહના વિસ્તારને નષ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ગત 28 અને 29 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે શરૂ થયેલા અભિયાનમાં ભારતીય સૈનિકો નિયંત્રણ રેખા પાર જઈ LOC થી 700 મીટર દુર એક પાકિસ્તાની ચોકીની સુરક્ષામાં રહેલા ચાર આતંકવાદી કેમ્પને નષ્ઠ કર્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આતંકીયોને ભારતીય સેના તરફથી કોઈપણ કાર્યવાહી કરવાની ઉમ્મીદ ન હતી જેના કારણે તે ચોંકી ગયા હતા.
સુત્રોએ જણાવ્યું કે ક્ષેત્રમાં સેનાની ડિવીઝનની પાંચ ટીમો કેલ તથા દુદનિયાલ સ્થિત આતંકી સમૂહના વિસ્તારને નષ્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ગત 28 અને 29 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે શરૂ થયેલા અભિયાનમાં ભારતીય સૈનિકો નિયંત્રણ રેખા પાર જઈ LOC થી 700 મીટર દુર એક પાકિસ્તાની ચોકીની સુરક્ષામાં રહેલા ચાર આતંકવાદી કેમ્પને નષ્ઠ કર્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આતંકીયોને ભારતીય સેના તરફથી કોઈપણ કાર્યવાહી કરવાની ઉમ્મીદ ન હતી જેના કારણે તે ચોંકી ગયા હતા.
6/6
સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી રાખનારા સુત્રો અનુસાર ભારતીય સેનાના ફિલ્ડ યુનિટથી ઉપલબ્ધ રિપોર્ટમાં પાકિસ્તાનના જુદા-જુદા પ્રતિષ્ઠાન વચ્ચે થયેલી રેડિયો વાતચીત સામેલ છે. જેના કારણે જાણકારી મેળવી શકાય છે કે ઉત્તર કાશ્મીરના કૂપવાડા સેક્ટર સામે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત દુદનિયાલ આતંકી શિબિરમાં લશ્કર એ તૌયબાને વધારે નુકશાન પહોંચ્યું છે.
સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી રાખનારા સુત્રો અનુસાર ભારતીય સેનાના ફિલ્ડ યુનિટથી ઉપલબ્ધ રિપોર્ટમાં પાકિસ્તાનના જુદા-જુદા પ્રતિષ્ઠાન વચ્ચે થયેલી રેડિયો વાતચીત સામેલ છે. જેના કારણે જાણકારી મેળવી શકાય છે કે ઉત્તર કાશ્મીરના કૂપવાડા સેક્ટર સામે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત દુદનિયાલ આતંકી શિબિરમાં લશ્કર એ તૌયબાને વધારે નુકશાન પહોંચ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Embed widget