શોધખોળ કરો
ઇમરાન ખાને પાકિસ્તાન આવવા સિદ્ધુને ફરી આપ્યું આમંત્રણ, જાણો સિદ્ધુએ શું કહ્યું ?
1/4

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એકવાર ફરી નવજોત સિંહ સિદ્ધુને આમંત્રણ આપ્યું છે. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને ઇમરાન ખાને કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ પર આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનના આમંત્રણ પર સિદ્ધુએ કહ્યું કે ભારત સરકારની પરવાનગી લઈને જઈશ.
2/4

પાકિસ્તાનમાં ઇમરાન ખાન 28 નવેમ્બરે અને ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ 26 નવેમ્બરે કોરિડોરનું શિલાન્યાસ કરશે.
Published at : 23 Nov 2018 10:12 PM (IST)
View More





















