શોધખોળ કરો
દેશભક્તિ, જોશ અને શોર્યઃ લાલ કિલ્લા પર આ રીતે મનાવાયો આઝાદીનો જશ્ન
1/7

ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ પીએમ એચડી દેવેગોડા, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલીય હસ્તિયો હાજર રહી હતી.
2/7

વડાપ્રધાને કહ્યું કે, 2014માં લોકોએ માત્ર નવી સરકાર જ નથી બનાવી પણ તેમને દેશને બનાવવા માટે કામ કર્યું છે. આજે દેશમાં 125 કરોડ હિન્દુસ્તાની નવો દેશ બનાવવા માટે જોડાયા છે. પીએમ બોલ્યા કે આપણે એ જોવાનું છે કે આપણે ક્યાંથી નીકળ્યા હતા અને ક્યાં પહોંચ્યા હતા એ આપણને જોવાનું છે. જો તમે 2013ને આનો આધાર માનશો અને 2014 બાદ દેશનો વિકાસ જોશો તો તમે ચોંકી જશો.
Published at : 15 Aug 2018 09:36 AM (IST)
Tags :
PM Narendra ModiView More





















