શોધખોળ કરો
ત્રણ રાજ્યોમાં મળેલી હાર બાદ વડાપ્રધાન મોદી આજે BJP સાંસદો સાથે કરશે બેઠક, બનાવશે 2019ની નવી રણનીતિ
1/5

2/5

ઉત્તર પૂર્વના રાજ્ય મિઝોરમની વાત કરીએ તો અહીંનું રિઝલ્ટ પણ બીજેપી માટે આઘાતજનક રહ્યું, અહીં પાર્ટીને માત્ર એક જ બેઠક મળી શકી છે. સામાન્ય રીતે વડાપ્રધાન મોદી દર અઠવાડિયે બીજેપી સાંસદોને સંબોધિત કરે છે પણ હવે ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખી આ બેઠક કરવાના છે.
Published at : 13 Dec 2018 09:56 AM (IST)
Tags :
PM ModiView More





















