શોધખોળ કરો

કોણે ગણાવ્યા ભગવાન કૃષ્ણને સૌથી મોટા છેડતી કરનાર ? ભાજપે શું આપ્યો જવાબ ?

1/4
ટ્વિટમાં પ્રશાંત ભૂષણે કહ્યું કે રોમિયોએ માત્ર એક મહિલાને પ્રેમ કર્યો હતો.જ્યારે કૃષ્ણો તો છેડતી કરવા માટે જ પ્રસિદ્ધ હતા. તો શું આદિત્યનાથમાં હિંમત હોય તો તેમની દેખરેખ હેઠળ ચાલતા દળના સભ્યોને એંટી-કૃષ્ણ સ્ક્વોડ કહેશે?
ટ્વિટમાં પ્રશાંત ભૂષણે કહ્યું કે રોમિયોએ માત્ર એક મહિલાને પ્રેમ કર્યો હતો.જ્યારે કૃષ્ણો તો છેડતી કરવા માટે જ પ્રસિદ્ધ હતા. તો શું આદિત્યનાથમાં હિંમત હોય તો તેમની દેખરેખ હેઠળ ચાલતા દળના સભ્યોને એંટી-કૃષ્ણ સ્ક્વોડ કહેશે?
2/4
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં થોડા સમય પહેલા જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હતો. જે પછી યોગી આદિત્યનાથને યુપીના સીએમ બનાવવામાં આવ્યા છે. અને હવે રાજ્યમાં પોલીસે જાતે જ એંટી રોમિયો સ્ક્વોડ શરૂ કરી છે. જે ગર્લ્સ સ્કૂલ અને ગર્લ્સ કોલેજની બહાર તેમજ બજારોમાં ફરે છે. તેમજ પાર્કમાં બેઠેલા કપલ્સને પણ ભગાડે છે. જેની સામે ઘણા લોકોએ વિરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં થોડા સમય પહેલા જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હતો. જે પછી યોગી આદિત્યનાથને યુપીના સીએમ બનાવવામાં આવ્યા છે. અને હવે રાજ્યમાં પોલીસે જાતે જ એંટી રોમિયો સ્ક્વોડ શરૂ કરી છે. જે ગર્લ્સ સ્કૂલ અને ગર્લ્સ કોલેજની બહાર તેમજ બજારોમાં ફરે છે. તેમજ પાર્કમાં બેઠેલા કપલ્સને પણ ભગાડે છે. જેની સામે ઘણા લોકોએ વિરોધ કર્યો છે.
3/4
પ્રશાંત ભૂષણનું આ ટ્વિટ બાદ ભાજપના પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ તરત પ્રતિક્રિયા આપી હતી. પાત્રાએ ટ્વિટ કર્યુ હતું કે પ્રશાંત ભૂષણને કૃષ્ણને સમજવા માટે ઘણા જન્મ લેવા પડશે. તેઓ કેટલી આસાનીથી રાજકારણમાં લઈ આવ્યા, આ દુખની વાત છે.
પ્રશાંત ભૂષણનું આ ટ્વિટ બાદ ભાજપના પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ તરત પ્રતિક્રિયા આપી હતી. પાત્રાએ ટ્વિટ કર્યુ હતું કે પ્રશાંત ભૂષણને કૃષ્ણને સમજવા માટે ઘણા જન્મ લેવા પડશે. તેઓ કેટલી આસાનીથી રાજકારણમાં લઈ આવ્યા, આ દુખની વાત છે.
4/4
નવી દિલ્લી: વરિષ્ઠ વકીલ અને સ્વરાજ ઈંડિયાના સંસ્થાપક પ્રશાંત ભૂષણે એક ટ્વિટ કરીને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની સરકાર પર નિશાન સાધ્યુ છે. યુપીમાં સક્રિય એંટી રોમિયો સ્ક્વોડ પર ટિપ્પણી કરીને તેમણે યોગી સરકારને ઘેરી છે.
નવી દિલ્લી: વરિષ્ઠ વકીલ અને સ્વરાજ ઈંડિયાના સંસ્થાપક પ્રશાંત ભૂષણે એક ટ્વિટ કરીને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની સરકાર પર નિશાન સાધ્યુ છે. યુપીમાં સક્રિય એંટી રોમિયો સ્ક્વોડ પર ટિપ્પણી કરીને તેમણે યોગી સરકારને ઘેરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ
Embed widget