શોધખોળ કરો
કોણે ગણાવ્યા ભગવાન કૃષ્ણને સૌથી મોટા છેડતી કરનાર ? ભાજપે શું આપ્યો જવાબ ?
1/4

ટ્વિટમાં પ્રશાંત ભૂષણે કહ્યું કે રોમિયોએ માત્ર એક મહિલાને પ્રેમ કર્યો હતો.જ્યારે કૃષ્ણો તો છેડતી કરવા માટે જ પ્રસિદ્ધ હતા. તો શું આદિત્યનાથમાં હિંમત હોય તો તેમની દેખરેખ હેઠળ ચાલતા દળના સભ્યોને એંટી-કૃષ્ણ સ્ક્વોડ કહેશે?
2/4

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં થોડા સમય પહેલા જ આવેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હતો. જે પછી યોગી આદિત્યનાથને યુપીના સીએમ બનાવવામાં આવ્યા છે. અને હવે રાજ્યમાં પોલીસે જાતે જ એંટી રોમિયો સ્ક્વોડ શરૂ કરી છે. જે ગર્લ્સ સ્કૂલ અને ગર્લ્સ કોલેજની બહાર તેમજ બજારોમાં ફરે છે. તેમજ પાર્કમાં બેઠેલા કપલ્સને પણ ભગાડે છે. જેની સામે ઘણા લોકોએ વિરોધ કર્યો છે.
Published at : 02 Apr 2017 02:53 PM (IST)
View More























