શોધખોળ કરો
JDUમાં પ્રશાંત કિશોરને મળ્યું મહત્વું સ્થાન, જાણો ક્યો સોપાયો હોદ્દો
1/3

2019 લોકસભા ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરને જેડીયૂમાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીના દાવાઓ મુજબ, આગામી લોકસભા ચૂંટણી ભાજપ અને જેડીયૂ સાથે મળીને લડશે.
2/3

ઉપાધ્યક્ષ બન્યા બાદ પ્રશાંત કિશોરે નીતીશ કુમારના વખાણ કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'જેડીયૂ અને પાર્ટીના નેતૃત્વનો આ જવાબદારી અને સમ્માન માટે આભાર. નીતીશજીની ન્યાય સાથેની વિકાસની વિચારધારા અને બિહાર પ્રત્યે હું પ્રતિબદ્ધ છું.'
Published at : 16 Oct 2018 03:08 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
દેશ





















