શોધખોળ કરો

સવર્ણોને 10 ટકા અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, જાણો ક્યારે થશે લાગું ?

1/4
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આર્થિક રીતે નબળા સવર્ણોને આ કાયદા હેઠળ રોજગાર અને શિક્ષણમાં લાભ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહની અંદર 10 ટકા અનામતનો લાભ મળવાનો શરૂ થઈ જશે. સામાજીક ન્યાય અને અધિકાર મંત્રાયલ એક સપ્તાહની અંદર આ કાનૂની જોગવાઈઓને અંતિમ રૂપ આપશે.
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આર્થિક રીતે નબળા સવર્ણોને આ કાયદા હેઠળ રોજગાર અને શિક્ષણમાં લાભ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે એક સપ્તાહની અંદર 10 ટકા અનામતનો લાભ મળવાનો શરૂ થઈ જશે. સામાજીક ન્યાય અને અધિકાર મંત્રાયલ એક સપ્તાહની અંદર આ કાનૂની જોગવાઈઓને અંતિમ રૂપ આપશે.
2/4
  ઉલ્લેખનીય છે કે આ સંવિધાન સંશોધન બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. યૂથ ફોર ઇક્વેલિટી નામના ગ્રુપે કોર્ટમાં અરજી કરી છે કે સંશોધન બિલ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા 50 ટકા અનામતની સીમાનું ઉલ્લંઘન કરે છે. આ કાયદો સંવિધાનના બે અનુચ્છેદોનો પણ અનાદર કરે છે.
ઉલ્લેખનીય છે કે આ સંવિધાન સંશોધન બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. યૂથ ફોર ઇક્વેલિટી નામના ગ્રુપે કોર્ટમાં અરજી કરી છે કે સંશોધન બિલ સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા 50 ટકા અનામતની સીમાનું ઉલ્લંઘન કરે છે. આ કાયદો સંવિધાનના બે અનુચ્છેદોનો પણ અનાદર કરે છે.
3/4
 નવી દિલ્હી: આર્થિક રીતે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપતા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું જેના પર રાષ્ટ્રપતિ કોવિંદે આજે મહોર લગાવી દીધી છે.  
 આ સાથે જ સરકારે પણ નોટિફિકેશન જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ બિલ કાયદો બની જશે.
નવી દિલ્હી: આર્થિક રીતે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપતા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું જેના પર રાષ્ટ્રપતિ કોવિંદે આજે મહોર લગાવી દીધી છે. આ સાથે જ સરકારે પણ નોટિફિકેશન જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે આ બિલ કાયદો બની જશે.
4/4
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે સવર્ણોને આર્થિક આધાર પર શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું સંવિધાન સંશોધન બિલ 8 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કર્યું હતું. લોકસભામાં બિલના પક્ષમાં 323 સભ્યોએ સમર્થન આપ્યું હતું. જ્યારે 3 સાંસદોએ બિલને સમર્થન આપ્યું નહોતું. ત્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં માત્ર સાત વોટ પડ્યા હતા. જ્યારે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલાના વિરુદ્ધ 155 વોટ પડ્યા હતા.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે સવર્ણોને આર્થિક આધાર પર શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું સંવિધાન સંશોધન બિલ 8 જાન્યુઆરીએ સંસદમાં રજૂ કર્યું હતું. લોકસભામાં બિલના પક્ષમાં 323 સભ્યોએ સમર્થન આપ્યું હતું. જ્યારે 3 સાંસદોએ બિલને સમર્થન આપ્યું નહોતું. ત્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં માત્ર સાત વોટ પડ્યા હતા. જ્યારે બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલાના વિરુદ્ધ 155 વોટ પડ્યા હતા.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
દેવાયત ખવડની ધરપકડ બાદ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસોઃ ખવડે સોશિયલ મીડિયા પર વોચ રાખીને હુમલાનો....
દેવાયત ખવડની ધરપકડ બાદ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસોઃ ખવડે સોશિયલ મીડિયા પર વોચ રાખીને હુમલાનો....
તમારા FASTag નો વાર્ષિક પાસ ક્યાં ક્યાં ચાલશે? અહીં છે હાઈવે અને એક્સપ્રેસ વેનું સંપૂર્ણ લિસ્ટ, જાણો વિગતો
તમારા FASTag નો વાર્ષિક પાસ ક્યાં ક્યાં ચાલશે? અહીં છે હાઈવે અને એક્સપ્રેસ વેનું સંપૂર્ણ લિસ્ટ, જાણો વિગતો
Advertisement

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના કેશોદમાં 110 વર્ષના વૃદ્ધાનું પડી જવાથી મોત, જુઓ અહેવાલ
Mehsana Accident : ઊંઝામાં પૂરપાટ જતી કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, સામે આવ્યા સીસીટીવી
Rajkot News : ખેતરની કુંડીમાં પડી જતાં અઢી વર્ષીય બાળકનું મોત, પરિવારમાં માતમ
Surendranagar Car Accident : સુરેન્દ્રનગરમાં ઝમર પાસે 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત, 8 લોકો જીવતા ભડથું
Hun To Bolish : હું તો બોલીશ : ભક્તિના ધામમાં 'જુગારધામ'?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનની જાહેરાત, જાણો હાલમાં ક્યા પદ પર છે
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
આગામી 48 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો વેધર અપડેટ્સ
દેવાયત ખવડની ધરપકડ બાદ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસોઃ ખવડે સોશિયલ મીડિયા પર વોચ રાખીને હુમલાનો....
દેવાયત ખવડની ધરપકડ બાદ ગીર સોમનાથ પોલીસે કર્યો મોટો ખુલાસોઃ ખવડે સોશિયલ મીડિયા પર વોચ રાખીને હુમલાનો....
તમારા FASTag નો વાર્ષિક પાસ ક્યાં ક્યાં ચાલશે? અહીં છે હાઈવે અને એક્સપ્રેસ વેનું સંપૂર્ણ લિસ્ટ, જાણો વિગતો
તમારા FASTag નો વાર્ષિક પાસ ક્યાં ક્યાં ચાલશે? અહીં છે હાઈવે અને એક્સપ્રેસ વેનું સંપૂર્ણ લિસ્ટ, જાણો વિગતો
પાકિસ્તાનના 5 યુવા ખેલાડીઓ જે એશિયા કપ 2025માં ભારત માટે ખતરો બની શકે છે!
પાકિસ્તાનના 5 યુવા ખેલાડીઓ જે એશિયા કપ 2025માં ભારત માટે ખતરો બની શકે છે!
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન: સંઘ સાથે જૂનો સંબંધ અને મજબૂત નેતૃત્વ, જાણો રાજકીય સફર
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન: સંઘ સાથે જૂનો સંબંધ અને મજબૂત નેતૃત્વ, જાણો રાજકીય સફર
વઢવાણ-લખતર હાઇવે પર ભયાનક અકસ્માત: બે કાર વચ્ચે અથડામણ બાદ આગ, બે બાળકો સહિત 8ના મોત, મૃતકોના નામ આવ્યા સામે
વઢવાણ-લખતર હાઇવે પર ભયાનક અકસ્માત: બે કાર વચ્ચે અથડામણ બાદ આગ, બે બાળકો સહિત 8ના મોત, મૃતકોના નામ આવ્યા સામે
Rain Forecast :રાજ્યમાં આ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Rain Forecast :રાજ્યમાં આ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Embed widget