જેઠમલાણીએ કહ્યું, “ગવર્નરનો આદેશ સંવિધાનિક સત્તાનો એક ગંભીર દુરુપયોગ છે અને તેના કારણે ગવર્નર ઓફિસ અપમાનિત થઈ છે.”
2/4
નવી દિલ્હી: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને હવે પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જેઠમલાણીએ કહ્યું કે, આ સંવિધાનિક અધિકારનો દુરુપયોગ છે. રાજ્યપાલ નરેન્દ્ર મોદીના ઈશારા પર કામ કરી રહ્યા છે.
3/4
કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી અને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. કૉંગ્રેસ સહિત અનેક લોકોએ ગવર્નરના આ નિર્ણયની આલોચના કરી છે. કૉંગ્રેસે યેદુરપ્પાના શપથ ગ્રહણ વિરુદ્ધ કૉંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે શુક્રવાર સુધી ભાજપને બહુમત માટે 112 ધારાસભ્યની યાદી આપવા કહ્યું છે.
4/4
નવી દિલ્હી: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને હવે પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જેઠમલાણીએ કહ્યું કે, આ સંવિધાનિક અધિકારનો દુરુપયોગ છે. રાજ્યપાલ નરેન્દ્ર મોદીના ઈશારા પર કામ કરી રહ્યા છે.