શોધખોળ કરો

કૉંગ્રેસને મળ્યો જેઠમલાણીનો સાથ, કહ્યું- રાજ્યપાલે સત્તાનો કર્યો દુરુપયોગ

1/4
 જેઠમલાણીએ કહ્યું, “ગવર્નરનો આદેશ સંવિધાનિક સત્તાનો એક ગંભીર દુરુપયોગ છે અને તેના કારણે ગવર્નર ઓફિસ અપમાનિત થઈ છે.”
જેઠમલાણીએ કહ્યું, “ગવર્નરનો આદેશ સંવિધાનિક સત્તાનો એક ગંભીર દુરુપયોગ છે અને તેના કારણે ગવર્નર ઓફિસ અપમાનિત થઈ છે.”
2/4
 નવી દિલ્હી: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને હવે પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જેઠમલાણીએ કહ્યું કે, આ સંવિધાનિક અધિકારનો દુરુપયોગ છે. રાજ્યપાલ નરેન્દ્ર મોદીના ઈશારા પર કામ કરી રહ્યા છે.
નવી દિલ્હી: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને હવે પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જેઠમલાણીએ કહ્યું કે, આ સંવિધાનિક અધિકારનો દુરુપયોગ છે. રાજ્યપાલ નરેન્દ્ર મોદીના ઈશારા પર કામ કરી રહ્યા છે.
3/4
 કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી અને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. કૉંગ્રેસ સહિત અનેક લોકોએ ગવર્નરના આ નિર્ણયની આલોચના કરી છે. કૉંગ્રેસે યેદુરપ્પાના શપથ ગ્રહણ વિરુદ્ધ કૉંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે શુક્રવાર સુધી ભાજપને બહુમત માટે 112 ધારાસભ્યની યાદી આપવા કહ્યું છે.
કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળાએ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી અને બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. કૉંગ્રેસ સહિત અનેક લોકોએ ગવર્નરના આ નિર્ણયની આલોચના કરી છે. કૉંગ્રેસે યેદુરપ્પાના શપથ ગ્રહણ વિરુદ્ધ કૉંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે શુક્રવાર સુધી ભાજપને બહુમત માટે 112 ધારાસભ્યની યાદી આપવા કહ્યું છે.
4/4
 નવી દિલ્હી: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને હવે પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જેઠમલાણીએ કહ્યું કે, આ સંવિધાનિક અધિકારનો દુરુપયોગ છે. રાજ્યપાલ નરેન્દ્ર મોદીના ઈશારા પર કામ કરી રહ્યા છે.
નવી દિલ્હી: કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને હવે પૂર્વ કાયદામંત્રી અને વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જેઠમલાણીએ કહ્યું કે, આ સંવિધાનિક અધિકારનો દુરુપયોગ છે. રાજ્યપાલ નરેન્દ્ર મોદીના ઈશારા પર કામ કરી રહ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Embed widget