શોધખોળ કરો

જોધપુર આસારામ આશ્રમમાં સેવકનું શંકાસ્પદ મોત, હત્યા કરાયાનો પરિવારનો આક્ષેપ, જાણો વિગત

1/5
તે પછી આશ્રમનાં લોકોએ જ અમિત યાદવે આત્મહત્યા કરી હોવાની જાણ બોરાનાડા પોલીસને કરી હતી. આસારામના ભોપાલ ખાતેના આશ્રમમાં પણ સેવાદારે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ઝાંબુઆનો વતની ધીરજ જુલાઈ 2017માં આશ્રમમાં સેવાદાર તરીકે જોડાયો હતો.
તે પછી આશ્રમનાં લોકોએ જ અમિત યાદવે આત્મહત્યા કરી હોવાની જાણ બોરાનાડા પોલીસને કરી હતી. આસારામના ભોપાલ ખાતેના આશ્રમમાં પણ સેવાદારે આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ઝાંબુઆનો વતની ધીરજ જુલાઈ 2017માં આશ્રમમાં સેવાદાર તરીકે જોડાયો હતો.
2/5
બીજી તરફ મૃત અમિતના પિતા વિજયસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, ઘણા સમયથી પુત્રને ઘરે લઈ જવા પ્રયાસ કરતો હતો પરંતુ આશ્રમવાળાએ કદી મારા પુત્રને લઈ જવા દીધો નહતો. આશ્રમવાળા હવે મને મારા પુત્રનો મૃતદેહ સોંપી રહ્યા છે.
બીજી તરફ મૃત અમિતના પિતા વિજયસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, ઘણા સમયથી પુત્રને ઘરે લઈ જવા પ્રયાસ કરતો હતો પરંતુ આશ્રમવાળાએ કદી મારા પુત્રને લઈ જવા દીધો નહતો. આશ્રમવાળા હવે મને મારા પુત્રનો મૃતદેહ સોંપી રહ્યા છે.
3/5
પોલીસની આરંભિક તપાસમાં જાણકારી મળી છે કે અમિત આશ્રમના એક ખૂણામાં આવેલા ખંડમાં રહેતો હતો. ગુરુવારે તેણે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. અમિતને શોધી રહેલાં લોકોએ દરવાજો ખોલ્યો તો તેનો દેહ પંખા પર લટકી રહ્યો હતો.
પોલીસની આરંભિક તપાસમાં જાણકારી મળી છે કે અમિત આશ્રમના એક ખૂણામાં આવેલા ખંડમાં રહેતો હતો. ગુરુવારે તેણે પંખે લટકીને આત્મહત્યા કરી હતી. અમિતને શોધી રહેલાં લોકોએ દરવાજો ખોલ્યો તો તેનો દેહ પંખા પર લટકી રહ્યો હતો.
4/5
જોધપુર: સગીર સાથે સેક્સસંબંધ સહિતના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા આસારામ હાલમાં જેલમાં બંધ છે, ત્યાં જોધપુર આશ્રમમાં આત્મહત્યાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના જોધપુરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આશ્રમમાં રહેતા એક સેવાદારે ગુરુવારે રાતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જોધપુર: સગીર સાથે સેક્સસંબંધ સહિતના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા આસારામ હાલમાં જેલમાં બંધ છે, ત્યાં જોધપુર આશ્રમમાં આત્મહત્યાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના જોધપુરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આશ્રમમાં રહેતા એક સેવાદારે ગુરુવારે રાતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
5/5
સેવાદારની ઓળખ અમિત યાદવ તરીકે થઈ છે. સેવાદાર હરિયાણાના રેવડીનો વતની હતો. તે હરિયાણાના જ પાલ ગામે આસારામ આશ્રમમાં લાંબા સમયથી રહેતો હતો. પોલીસે જણાવ્યું કે શુક્રવારે અમિત યાદવની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. સેવાદારે તે નોંધમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.
સેવાદારની ઓળખ અમિત યાદવ તરીકે થઈ છે. સેવાદાર હરિયાણાના રેવડીનો વતની હતો. તે હરિયાણાના જ પાલ ગામે આસારામ આશ્રમમાં લાંબા સમયથી રહેતો હતો. પોલીસે જણાવ્યું કે શુક્રવારે અમિત યાદવની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. સેવાદારે તે નોંધમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Embed widget