શોધખોળ કરો
BJP માટે ‘અચ્છે દિન’ લાવવા છતાં વનવાસમાં છે ભગવાન રામઃ શિવસેના
1/5

રામ મંદિર નિર્માણની માંગ લઈને ધરણા પર બેઠેલા મહંત પરમહંસ દાસને પોલીસ ઉઠાવીને લઈ ગઈ અને સ્વાસ્થ્ય સંબંધી કારણ દર્શાવીને હોસ્પિટલમાં દાખલ કરી દીધા. રામ મંદિર નિર્માણ માટે આંદોલન કરી રહેલા હિન્દુ કાર્યકર્તાઓને લઈ બીજેપી ક્યારથી ચિંતિત થવા લાગી છે ?
2/5

શિવસેનાએ લેખમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે મંદિરના મુખ્ય પૂજારીએ તાજેતરમાં જ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર જયશ્રી રામનો નારો આપે છે પરંતુ મંદિર નિર્માણ માટે એકપણ શબ્દ બોલતાં નથી. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી દરમિયાન એવું લાગતું હતું કે જો બીજેપી ચૂંટણી જીતી જશે તો સરળતાથી મંદિરનું નિર્માણ કરાવશે. પરંતુ સત્તારૂઢ પાર્ટીએ આ માટે અવાજ ઉઠાવનારા લોકોને જ પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે.
Published at : 09 Oct 2018 06:06 PM (IST)
View More





















