શોધખોળ કરો

શું મોદી-ઇમરાન ખાનની આગામી મહિને થશે મુલાકાત ? જાણો વિગત

1/5
ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીની સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત નહીં થાય. પીએમ મોદી જૂનમાં ચિંગદાઓમાં રાષ્ટ્રપ્રમુખોના એસસીઓ સંમેલનમાં હિસ્સો લઈ ચુક્યા છે. તેથી સપ્ટેમ્બરમાં થનારા કાર્યક્રમમાં ભારત વતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિસ્સો લઈ શકે છે.
ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીની સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત નહીં થાય. પીએમ મોદી જૂનમાં ચિંગદાઓમાં રાષ્ટ્રપ્રમુખોના એસસીઓ સંમેલનમાં હિસ્સો લઈ ચુક્યા છે. તેથી સપ્ટેમ્બરમાં થનારા કાર્યક્રમમાં ભારત વતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિસ્સો લઈ શકે છે.
2/5
પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇમરાન ખાનને ફોન કરીને અભિનંદન આપવાનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે, તેનાથી દ્વિપક્ષીય ચર્ચાનો માર્ગ ખુલી શકે છે.
પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇમરાન ખાનને ફોન કરીને અભિનંદન આપવાનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે, તેનાથી દ્વિપક્ષીય ચર્ચાનો માર્ગ ખુલી શકે છે.
3/5
પાકિસ્તાનના રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ સંબંધો સુધારવા માટે ભારત અને પાકિસ્તાને સાથે બેસીને વાત કરવી પડશે. પરસ્પર વાતચીતથી કોઈ શરત નહીં હોય. પાકિસ્તાનમાં નવી સરકારની સાથે સાર્ક શિખર સંમેલન આયોજિત કરવા માટે ઇસ્લામાબાદ વિશ્વનો નવો મંચ છે.
પાકિસ્તાનના રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ સંબંધો સુધારવા માટે ભારત અને પાકિસ્તાને સાથે બેસીને વાત કરવી પડશે. પરસ્પર વાતચીતથી કોઈ શરત નહીં હોય. પાકિસ્તાનમાં નવી સરકારની સાથે સાર્ક શિખર સંમેલન આયોજિત કરવા માટે ઇસ્લામાબાદ વિશ્વનો નવો મંચ છે.
4/5
પાકિસ્તાનના સૂત્રોએ આશા વ્યક્ત કરી છે કે, તજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં સપ્ટેમબર મહિનાના અંતમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન (SCO)માં પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પ્રથમ મુલાકાત થવાની આશા છે.
પાકિસ્તાનના સૂત્રોએ આશા વ્યક્ત કરી છે કે, તજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં સપ્ટેમબર મહિનાના અંતમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલન (SCO)માં પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પ્રથમ મુલાકાત થવાની આશા છે.
5/5
લાહોરઃ પાકિસ્તાન તહેરીક-એ-ઈંસાફના ચીફ ઈમરાન ખાને શનિવારે 22માં વડાપ્રધાન તરીકે શફથ લીધા હતા. ઈમરાન ખાનની સરકાર શાંતિ, વિકાસ અને પડોશીઓ સાથે સારા સંબંધ જેવી બાબતો પર વાતચીત કરશે. ઈમરાન ખાને કહ્યું હતું કે તેમની સરકાર કાશ્મીર જેવા સંવદેનશીલ મુદ્દાનો પણ ઉકેલ લાવવા કોશિશ કરશે.
લાહોરઃ પાકિસ્તાન તહેરીક-એ-ઈંસાફના ચીફ ઈમરાન ખાને શનિવારે 22માં વડાપ્રધાન તરીકે શફથ લીધા હતા. ઈમરાન ખાનની સરકાર શાંતિ, વિકાસ અને પડોશીઓ સાથે સારા સંબંધ જેવી બાબતો પર વાતચીત કરશે. ઈમરાન ખાને કહ્યું હતું કે તેમની સરકાર કાશ્મીર જેવા સંવદેનશીલ મુદ્દાનો પણ ઉકેલ લાવવા કોશિશ કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?

વિડિઓઝ

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
Embed widget