શોધખોળ કરો
શું મોદી-ઇમરાન ખાનની આગામી મહિને થશે મુલાકાત ? જાણો વિગત
1/5

ભારત સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીની સપ્ટેમ્બરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત નહીં થાય. પીએમ મોદી જૂનમાં ચિંગદાઓમાં રાષ્ટ્રપ્રમુખોના એસસીઓ સંમેલનમાં હિસ્સો લઈ ચુક્યા છે. તેથી સપ્ટેમ્બરમાં થનારા કાર્યક્રમમાં ભારત વતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિસ્સો લઈ શકે છે.
2/5

પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇમરાન ખાનને ફોન કરીને અભિનંદન આપવાનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે, તેનાથી દ્વિપક્ષીય ચર્ચાનો માર્ગ ખુલી શકે છે.
Published at : 18 Aug 2018 05:51 PM (IST)
View More





















