શોધખોળ કરો

પટના યૂનિવર્સિટીમાં પ્રશાંત કિશોરની કાર પર પથ્થરમારો, ABVP એ કર્યો હંગામો

1/3
 વિદ્યાર્થીસંધની ચૂંટણીમાં ભાજપ અને રાજ્યમાં તેના સહયોગી વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે. જેમાં પ્રશાંત કિશોર ભાજપના નિશાના પર આવી ગયા છે. ભાજપે તેની નામ તો નથી લીધુ પરંતુ એક નોટ જાહેર કરી કહ્યું, પોલીસ, પ્રશાસન અને કેટ્લાક ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ ચૂંટણી પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. જેને ઈશારો જેડીયૂ નેતા તરફ જોવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીસંધની ચૂંટણીમાં ભાજપ અને રાજ્યમાં તેના સહયોગી વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે. જેમાં પ્રશાંત કિશોર ભાજપના નિશાના પર આવી ગયા છે. ભાજપે તેની નામ તો નથી લીધુ પરંતુ એક નોટ જાહેર કરી કહ્યું, પોલીસ, પ્રશાસન અને કેટ્લાક ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ ચૂંટણી પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે. જેને ઈશારો જેડીયૂ નેતા તરફ જોવામાં આવી રહ્યો છે.
2/3
પટના: જનતા દળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સોમવારે પટના યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘની ચૂંટણી દરમિયાન પ્રશાંત કિશોર કુલપતિની ઓફિસમાંથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને એબીવીપીના કાર્યકર્તાઓએ નિશાન બનાવી હતી. એબીવીપીએ આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થીસંધની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
પટના: જનતા દળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સોમવારે પટના યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીસંઘની ચૂંટણી દરમિયાન પ્રશાંત કિશોર કુલપતિની ઓફિસમાંથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે તેમની ગાડીને એબીવીપીના કાર્યકર્તાઓએ નિશાન બનાવી હતી. એબીવીપીએ આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થીસંધની ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
3/3
આ ઘટના બાદ પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને કહ્યું, મારા ઘાયલ થયાની ચર્ચા ખોટી છે. હું સુરક્ષિત છું. ચિંતા કરવા માટે ધન્યવાદ. પટના યૂનિવર્સિટીના વિદ્યાર્થીસંઘ ચૂંટણીમાં સંભવિત હાર મારી ગાડી પર પથ્થરમારો કરવાથી ઓછી નહી થાય.
આ ઘટના બાદ પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને કહ્યું, મારા ઘાયલ થયાની ચર્ચા ખોટી છે. હું સુરક્ષિત છું. ચિંતા કરવા માટે ધન્યવાદ. પટના યૂનિવર્સિટીના વિદ્યાર્થીસંઘ ચૂંટણીમાં સંભવિત હાર મારી ગાડી પર પથ્થરમારો કરવાથી ઓછી નહી થાય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget