શોધખોળ કરો

અયોધ્યામાં બોલ્યા ઉદ્ધવ ઠાકરે- હું શ્રેય લેવા નહીં પણ રામ મંદિરની તારીખ લેવા આવ્યો છું

1/5
લખનઉઃ અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સૌ પ્રથમ સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાના પરિવાર સાથે લક્ષ્મણ કિલાની મુલાકાત લીધી હતી. દરમિયાન ઠાકરેએ કહ્યું કે, મને રામ મંદિર નિર્માણનો શ્રેય નથી જોઇતો, મને રામ મંદિરના નિર્માણની તારીખ જોઇએ છે. આપણે સૌ સાથે મળીને રામ મંદિરનું નિર્માણ કરીશું. તમામ લોકો સાથે આવશે તો રામ મંદિર જલદી બનશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અહીં રાજનીતિ કરવા નથી આવ્યો. કેન્દ્રની મજબૂત મોદી સરકાર રામ મંદિર પર કાયદો લાવે. હવે રામ મંદિર પર હિંદુ ચૂપ નહી રહે. રામ મંદિર બન્યા બાદ હું રામ ભક્તની જેમ દર્શન કરવા આવીશ. ઉદ્ધવે મોદી સરકારને પૂછ્યું કે હજુ કેટલા વર્ષ રાહ જોવી પડશે. હજારો શિવસૈનિક અયોધ્યા આવ્યા છે.
લખનઉઃ અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સૌ પ્રથમ સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાના પરિવાર સાથે લક્ષ્મણ કિલાની મુલાકાત લીધી હતી. દરમિયાન ઠાકરેએ કહ્યું કે, મને રામ મંદિર નિર્માણનો શ્રેય નથી જોઇતો, મને રામ મંદિરના નિર્માણની તારીખ જોઇએ છે. આપણે સૌ સાથે મળીને રામ મંદિરનું નિર્માણ કરીશું. તમામ લોકો સાથે આવશે તો રામ મંદિર જલદી બનશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અહીં રાજનીતિ કરવા નથી આવ્યો. કેન્દ્રની મજબૂત મોદી સરકાર રામ મંદિર પર કાયદો લાવે. હવે રામ મંદિર પર હિંદુ ચૂપ નહી રહે. રામ મંદિર બન્યા બાદ હું રામ ભક્તની જેમ દર્શન કરવા આવીશ. ઉદ્ધવે મોદી સરકારને પૂછ્યું કે હજુ કેટલા વર્ષ રાહ જોવી પડશે. હજારો શિવસૈનિક અયોધ્યા આવ્યા છે.
2/5
બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીએ રામ મંદિરના મુદ્દા પર કહ્યું કે, પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે બીજેપીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. જો બીજેપીની ઇચ્છા હોય તો પાંચ વર્ષ સુધી કેમ રાહ જોઇ રહી હતી. હાલમાં તે રાજકીય દાવપેચ સિવાય કાંઇ નથી. શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ જે કરી રહી છે તે બીજેપીના ષડયંત્રનો ભાગ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, રાજ્યમાં આર્મીને સુરક્ષા સોંપી દેવી જોઇએ કારણ કે ભાજપ કાંઇ પણ કરી શકે છે.
બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીએ રામ મંદિરના મુદ્દા પર કહ્યું કે, પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે બીજેપીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. જો બીજેપીની ઇચ્છા હોય તો પાંચ વર્ષ સુધી કેમ રાહ જોઇ રહી હતી. હાલમાં તે રાજકીય દાવપેચ સિવાય કાંઇ નથી. શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ જે કરી રહી છે તે બીજેપીના ષડયંત્રનો ભાગ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, રાજ્યમાં આર્મીને સુરક્ષા સોંપી દેવી જોઇએ કારણ કે ભાજપ કાંઇ પણ કરી શકે છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget