શોધખોળ કરો

1 જુલાઈથી આધાર માટે જરૂરી હશે આ કામ, લોકોને મળશે રાહત

1/6
 ફેસ ઑથેન્ટિકેશન ફિચર્સ આવવાથી આવા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે, આ ફિચર્સ કોઈ અન્ય ઓથેન્ટિકેશન ફિચર (આયરિસ, ફિંગરપ્રિન્ટ સ્કેન અથવા ઓટીપી) સાથે જ ઉપયોગ કરવામાં આવશે. વન ટાઇમ પાસવર્ડ (OTP) ફિચરમાં ઓથેન્ટિકેશન માટે આધાર યુઝર્સના મોબાઈલ પર એક પાસવર્ડ આવશે, તેની ઓળખ કન્ફર્મ કરવામાં આવશે.
ફેસ ઑથેન્ટિકેશન ફિચર્સ આવવાથી આવા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે, આ ફિચર્સ કોઈ અન્ય ઓથેન્ટિકેશન ફિચર (આયરિસ, ફિંગરપ્રિન્ટ સ્કેન અથવા ઓટીપી) સાથે જ ઉપયોગ કરવામાં આવશે. વન ટાઇમ પાસવર્ડ (OTP) ફિચરમાં ઓથેન્ટિકેશન માટે આધાર યુઝર્સના મોબાઈલ પર એક પાસવર્ડ આવશે, તેની ઓળખ કન્ફર્મ કરવામાં આવશે.
2/6
 આધારમાં એનરોલ થયા બાદ અત્યારે લોકોને આયરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન જ લેવામાં આવે છે. હાલમાં અનેક લોકોની આંખની મુશ્કેલી અથવા હાથની પ્રિન્ટમાં મુશ્કેલી આવી રહી છે.
આધારમાં એનરોલ થયા બાદ અત્યારે લોકોને આયરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન જ લેવામાં આવે છે. હાલમાં અનેક લોકોની આંખની મુશ્કેલી અથવા હાથની પ્રિન્ટમાં મુશ્કેલી આવી રહી છે.
3/6
 આધારની સિક્યોરિટી અને પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને વર્ચ્યૂઅલ આઈડી રજૂ કરવામાં આવશે. કારણ કે તે બેક એન્ડ પર આધારનો મેપ હશે, એટલે કે આધાર નંબર શેર કર્યા વગર વેરિફિકેશન પૂર્ણ થઇ જશે.
આધારની સિક્યોરિટી અને પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને વર્ચ્યૂઅલ આઈડી રજૂ કરવામાં આવશે. કારણ કે તે બેક એન્ડ પર આધારનો મેપ હશે, એટલે કે આધાર નંબર શેર કર્યા વગર વેરિફિકેશન પૂર્ણ થઇ જશે.
4/6
 જો કે UIDAIએ સેવા પ્રોવાઇડર્સ અને ઑથેન્ટિકેશન એજન્સીઓને રજિસ્ટર્ડ ડિવાઇસ ઉપલબ્ધ કરાવ્યા છે. 1 જુલાઈ, 2018 થી તમામ એજન્સીઓ માટે જરૂરી છે કે તે વર્ચ્યુઅલ આઇડીથી યુઝર વેરિફિકેશન કરે અને ઇન્કાર કરવા પર એજન્સીઓ સામે પગલા લેવામાં આવશે.
જો કે UIDAIએ સેવા પ્રોવાઇડર્સ અને ઑથેન્ટિકેશન એજન્સીઓને રજિસ્ટર્ડ ડિવાઇસ ઉપલબ્ધ કરાવ્યા છે. 1 જુલાઈ, 2018 થી તમામ એજન્સીઓ માટે જરૂરી છે કે તે વર્ચ્યુઅલ આઇડીથી યુઝર વેરિફિકેશન કરે અને ઇન્કાર કરવા પર એજન્સીઓ સામે પગલા લેવામાં આવશે.
5/6
આ નિર્ણય બાદ ખરાબ ફિંગરપ્રિંટ વાળાનું પણ બાયોમેટ્રિક વેરિફિકેશન થઇ શકશે. UIDAIએ જણાવ્યું કે ફેશિયલ રેફરન્સ ડેટા માટે આધાર રજીસ્ટ્રેશન સમયે ક્લિક કરેલા ફોટાનો ઉપયોગ કરવામાં આવશે. ઑથેન્ટિકેશન એજન્સીઝ ફેશિયલ ઓથેન્ટિકેશન લેપટોપ અથવા મોબાઇલથી કરી શકાય છે, જેનો અર્થ એ છે તેના માટે કોઈ વિશેષ હાર્ડવેરની જરૂર નથી.
આ નિર્ણય બાદ ખરાબ ફિંગરપ્રિંટ વાળાનું પણ બાયોમેટ્રિક વેરિફિકેશન થઇ શકશે. UIDAIએ જણાવ્યું કે ફેશિયલ રેફરન્સ ડેટા માટે આધાર રજીસ્ટ્રેશન સમયે ક્લિક કરેલા ફોટાનો ઉપયોગ કરવામાં આવશે. ઑથેન્ટિકેશન એજન્સીઝ ફેશિયલ ઓથેન્ટિકેશન લેપટોપ અથવા મોબાઇલથી કરી શકાય છે, જેનો અર્થ એ છે તેના માટે કોઈ વિશેષ હાર્ડવેરની જરૂર નથી.
6/6
નવી દિલ્હીઃ આઘાર ડેટા લીક થવાના અહેવાલની વચ્ચે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) તેમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. UIDAIએ વર્ચ્યુઅલ આઈડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે અનેક સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર નહીં આપવો પડે. આધારનો દુરપયોગના અહેવાલ મળ્યા બાદ સરકારે પણ આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ બધુ આધારની સેફ્ટીને મજબૂત કરવા માટે છે. ઉપરાંત UIDAIએ એક જુલાઈથી આધાર માટે ફેસ ઓથેન્ટિકેશનની જાહેરાત કરી છે. જેને બાયોમેટ્રિક આઇરિસ (આંખો) અને ફિંગરપ્રિન્ટ વેરિફિકેશનમાં તકલીફ આવે છે તેમના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ આઘાર ડેટા લીક થવાના અહેવાલની વચ્ચે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) તેમાં કેટલાક ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. UIDAIએ વર્ચ્યુઅલ આઈડીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. હવે અનેક સુવિધાઓનો લાભ લેવા માટે આધાર નંબર નહીં આપવો પડે. આધારનો દુરપયોગના અહેવાલ મળ્યા બાદ સરકારે પણ આધાર વર્ચ્યુઅલ આઈડીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. આ બધુ આધારની સેફ્ટીને મજબૂત કરવા માટે છે. ઉપરાંત UIDAIએ એક જુલાઈથી આધાર માટે ફેસ ઓથેન્ટિકેશનની જાહેરાત કરી છે. જેને બાયોમેટ્રિક આઇરિસ (આંખો) અને ફિંગરપ્રિન્ટ વેરિફિકેશનમાં તકલીફ આવે છે તેમના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget