શોધખોળ કરો

મોદીના સાંસદે કહ્યું- પગારથી તો અમારો ખર્ચ પણ નથી નીકળતો, ચોરી તો કરવી જ પડે.....

1/5
2/5
પાર્લિયામેન્ટ્રી સિસ્ટમ પર સવાલ ઉઠાવતા સાંસદ હરિશ દ્વિવેદીએ કહ્યું કે, એક સાંસદને બાર કર્મચારીઓની આવશ્યકતા હોય છે, પણ પગાર વરિષ્ઠ પ્રાઇમરી અધ્યાપકથી પણ ઓછો મળે છે, તો ચોરી તો કરવી જ પડશે. સાથે તેને કેજરીવાલ સરકાર દ્વારા વિધાનસભામાં ભથ્થા વધારાની પ્રસંશા પણ કરી હતી.
પાર્લિયામેન્ટ્રી સિસ્ટમ પર સવાલ ઉઠાવતા સાંસદ હરિશ દ્વિવેદીએ કહ્યું કે, એક સાંસદને બાર કર્મચારીઓની આવશ્યકતા હોય છે, પણ પગાર વરિષ્ઠ પ્રાઇમરી અધ્યાપકથી પણ ઓછો મળે છે, તો ચોરી તો કરવી જ પડશે. સાથે તેને કેજરીવાલ સરકાર દ્વારા વિધાનસભામાં ભથ્થા વધારાની પ્રસંશા પણ કરી હતી.
3/5
તેમને મંત્રીઓ રાજનેતાઓના ખર્ચ વિશે કહ્યું કે, પગારથી કોઇ સાંસદ, મંત્રી પોતાનો મતવિસ્તાર નથી ચલાવી શકતો, તેના માટે અન્ય માર્ગ શોધવા પડે છે.
તેમને મંત્રીઓ રાજનેતાઓના ખર્ચ વિશે કહ્યું કે, પગારથી કોઇ સાંસદ, મંત્રી પોતાનો મતવિસ્તાર નથી ચલાવી શકતો, તેના માટે અન્ય માર્ગ શોધવા પડે છે.
4/5
બસ્તી લોકસભા બેઠકના સાંસદ હરીશ દ્વિવેદીએ પોતાના પગારને લઇને વિવાદીત નિવેદન આપ્યુ, તેમને બસ્તીના જિલ્લા પંચાયત હૉલમાં આયોજિત યુવા સંવાદમાં એકવાર ફરી નેતાઓને વર્તમાન વ્યવસ્થામાં કમીના કારણે ચોરી કરવાની વાત કહી હતી.
બસ્તી લોકસભા બેઠકના સાંસદ હરીશ દ્વિવેદીએ પોતાના પગારને લઇને વિવાદીત નિવેદન આપ્યુ, તેમને બસ્તીના જિલ્લા પંચાયત હૉલમાં આયોજિત યુવા સંવાદમાં એકવાર ફરી નેતાઓને વર્તમાન વ્યવસ્થામાં કમીના કારણે ચોરી કરવાની વાત કહી હતી.
5/5
લખનઉઃ મોદીના મંત્રીઓ બાદ હવે મોદીના સાંસદો પણ મોદી સરકારની નીતિઓ અને સિસ્ટમ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. ઉત્તરપ્રદેશના બસ્તી બેઠક પરના સાંસદે હવે વિવાદીત નિવેદન આપ્યુ છે.
લખનઉઃ મોદીના મંત્રીઓ બાદ હવે મોદીના સાંસદો પણ મોદી સરકારની નીતિઓ અને સિસ્ટમ પર સવાલ ઉઠાવવા લાગ્યા છે. ઉત્તરપ્રદેશના બસ્તી બેઠક પરના સાંસદે હવે વિવાદીત નિવેદન આપ્યુ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
Embed widget