શોધખોળ કરો
મોદીના સાંસદે કહ્યું- પગારથી તો અમારો ખર્ચ પણ નથી નીકળતો, ચોરી તો કરવી જ પડે.....
1/5

2/5

પાર્લિયામેન્ટ્રી સિસ્ટમ પર સવાલ ઉઠાવતા સાંસદ હરિશ દ્વિવેદીએ કહ્યું કે, એક સાંસદને બાર કર્મચારીઓની આવશ્યકતા હોય છે, પણ પગાર વરિષ્ઠ પ્રાઇમરી અધ્યાપકથી પણ ઓછો મળે છે, તો ચોરી તો કરવી જ પડશે. સાથે તેને કેજરીવાલ સરકાર દ્વારા વિધાનસભામાં ભથ્થા વધારાની પ્રસંશા પણ કરી હતી.
Published at : 07 Jan 2019 11:19 AM (IST)
Tags :
BJP MPView More





















