શોધખોળ કરો

Side Effects Of Aluminium Utensils : રસોઇમાં એલ્યુમિનિયમના વાસણનો કરો છો ઉપયોગ તો સાવધાન, ખતરનાક બીમારીનો બનશો ભોગ

સામાન્ય રીતે આપણે એલ્યુમિનિયમના વાસણોમાં ચાથી લઈને ચટણી સુધી બધું જ બનાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. આમ કરવાથી આપણે અનેક રોગોને આમંત્રણ આપીએ છીએ. જાણો કેવી રીતે...

Side Effects Of Aluminium Utensils :સામાન્ય રીતે આપણે એલ્યુમિનિયમના વાસણોમાં ચાથી લઈને ચટણી સુધી બધું જ બનાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. આમ કરવાથી આપણે અનેક રોગોને આમંત્રણ આપીએ છીએ. જાણો કેવી રીતે...

ભારતની ગૃહિણીઓ મોટાભાગે એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન રાંધે છે, પરંતુ કદાચ તેઓને ખબર નથી કે, આવું કરવું જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. છતાં અમે આ કામ રોજ કરીએ છીએ. ઘણીવાર ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે તમે જે ધાતુના વાસણમાં ખોરાક રાંધો છો તેના ગુણો આપોઆપ ભોજનમાં આવી જાય છે.

આ ખાદ્ય પદાર્થ ક્યારેય ન બનાવો

ભારતીય રસોડામાં એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ અને ટેફલોનથી બનેલા વાસણોનો ઉપયોગ  સામાન્ય છે. આવી સ્થિતિમાં, તમારા ઘર માટે વાસણો ખરીદવાના ફાયદા અને ગેરફાયદા વિશે યોગ્ય માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલ્યુમિનિયમના વાસણોમાં ચા, ટામેટાની ચટણી, પુરી, સાંભર અને ચટણી ન બનાવો. તે નુકસાનકારક સાબિત થાય છે.  આ ખાદ્ય પદાર્થો બનાવવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આજકાલ દરેક ઘરમાં એલ્યુમિનિયમના બનેલા વાસણોનો ઉપયોગ થાય છે.

ન્યુટ્રિશનિસ્ટ અન્નુ સિન્હાના જણાવ્યા અનુસાર, ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એલ્યુમિનિયમના વાસણો ખૂબ જ ઝડપથી ગરમ થાય છે. તેમાં રાંધવાથી તે ખોરાકમાંથી આયર્ન અને કેલ્શિયમ જેવા તત્વોને શોષી લે છે. આનો અર્થ એ છે કે જો એલ્યુમિનિયમ ખોરાકની સાથે પેટમાં જાય છે, તો તે શરીરમાંથી આયર્ન અને કેલ્શિયમને શોષવાનું શરૂ કરે છે. જેના કારણે હાડકાં નબળા પડી શકે છે.

કેટલાક કેસોમાં મગજની પેશીઓમાં પણ એલ્યુમિનિયમના નિશાન જોવા મળ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એલ્યુમિનિયમ તત્વો પણ માનસિક રોગોનું સંભવિત કારણ હોઈ શકે છે. જો શરીરમાં એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય તો ટીબી અને કિડની ફેલ થઈ શકે છે. તે આપણા લીવર અને નર્વસ સિસ્ટમ માટે પણ સારું માનવામાં આવતું નથી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget