શોધખોળ કરો

Side Effects Of Aluminium Utensils : રસોઇમાં એલ્યુમિનિયમના વાસણનો કરો છો ઉપયોગ તો સાવધાન, ખતરનાક બીમારીનો બનશો ભોગ

સામાન્ય રીતે આપણે એલ્યુમિનિયમના વાસણોમાં ચાથી લઈને ચટણી સુધી બધું જ બનાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. આમ કરવાથી આપણે અનેક રોગોને આમંત્રણ આપીએ છીએ. જાણો કેવી રીતે...

Side Effects Of Aluminium Utensils :સામાન્ય રીતે આપણે એલ્યુમિનિયમના વાસણોમાં ચાથી લઈને ચટણી સુધી બધું જ બનાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. આમ કરવાથી આપણે અનેક રોગોને આમંત્રણ આપીએ છીએ. જાણો કેવી રીતે...

ભારતની ગૃહિણીઓ મોટાભાગે એલ્યુમિનિયમના વાસણોમાં ભોજન રાંધે છે, પરંતુ કદાચ તેઓને ખબર નથી કે, આવું કરવું જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. છતાં અમે આ કામ રોજ કરીએ છીએ. ઘણીવાર ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે તમે જે ધાતુના વાસણમાં ખોરાક રાંધો છો તેના ગુણો આપોઆપ ભોજનમાં આવી જાય છે.

આ ખાદ્ય પદાર્થ ક્યારેય ન બનાવો

ભારતીય રસોડામાં એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ, સ્ટેનલેસ સ્ટીલ અને ટેફલોનથી બનેલા વાસણોનો ઉપયોગ  સામાન્ય છે. આવી સ્થિતિમાં, તમારા ઘર માટે વાસણો ખરીદવાના ફાયદા અને ગેરફાયદા વિશે યોગ્ય માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એલ્યુમિનિયમના વાસણોમાં ચા, ટામેટાની ચટણી, પુરી, સાંભર અને ચટણી ન બનાવો. તે નુકસાનકારક સાબિત થાય છે.  આ ખાદ્ય પદાર્થો બનાવવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આજકાલ દરેક ઘરમાં એલ્યુમિનિયમના બનેલા વાસણોનો ઉપયોગ થાય છે.

ન્યુટ્રિશનિસ્ટ અન્નુ સિન્હાના જણાવ્યા અનુસાર, ઘણા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એલ્યુમિનિયમના વાસણો ખૂબ જ ઝડપથી ગરમ થાય છે. તેમાં રાંધવાથી તે ખોરાકમાંથી આયર્ન અને કેલ્શિયમ જેવા તત્વોને શોષી લે છે. આનો અર્થ એ છે કે જો એલ્યુમિનિયમ ખોરાકની સાથે પેટમાં જાય છે, તો તે શરીરમાંથી આયર્ન અને કેલ્શિયમને શોષવાનું શરૂ કરે છે. જેના કારણે હાડકાં નબળા પડી શકે છે.

કેટલાક કેસોમાં મગજની પેશીઓમાં પણ એલ્યુમિનિયમના નિશાન જોવા મળ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એલ્યુમિનિયમ તત્વો પણ માનસિક રોગોનું સંભવિત કારણ હોઈ શકે છે. જો શરીરમાં એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય તો ટીબી અને કિડની ફેલ થઈ શકે છે. તે આપણા લીવર અને નર્વસ સિસ્ટમ માટે પણ સારું માનવામાં આવતું નથી

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.