શોધખોળ કરો

શું આપ નિયમિત કાજલ લગાવો છો? આ પ્રોડક્ટની ફેક્ટસ જાણી લો, થઇ શકે છે આ નુકસાન

કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

Beauty tips:કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને  જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

 સ્ત્રીઓના સોળ શણગારમાં કાજલ પણ એક શૃંગાર  છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે દરેક મહિલા કરે છે. કેટલાક પુરુષો પણ આંખોમાં કાજલ લગાવે છે અને બાળકોને પણ  કાજલ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આંખોને મોટી અને સુંદર બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, કાજલ કે સુરમા જેવી વસ્તુઓ આંખો પર લગાવવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો નહીં, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કાજલ લગાવવાથી શું  નુકસાન થાય છે.

 કાજલની આડ અસરો- કાજલ લગાવ્યા બાદ આંખોમા બળતરા થઇ શકે છે.  ઇન્ફેકશન એલર્જીનું જોખમ પણ છે. આંખોની પલકોની ગ્રંથિમાં સંક્રમણ થઇ શકે છે.

 બજારમાં મળતા કાજલ અંધત્વ તરફ પણ દોરી શકે છે.  યુવેઇટિસ - કાજલમાં રહેલા કેટલાક રસાયણો આંખોની અંદર બળતરા પેદા કરી શકે છે.

 ગ્લુકોમા - અમુક ઘટકો આંખમાં દબાણ વધારી શકે છે, જે ગ્લુકોમા તરફ દોરી જાય છે.  કાજલના નિયમિત ઉપયોગથી આંસુ/લેક્રિમલ ગ્રંથી જખમ થઈ શકે છે, જે ડ્રાય આઈ સિન્ડ્રોમ તરફ દોરી જાય છે.

કાજલનો ઉપયોગ કરતી વખતે આ સાવધાની રાખો- આંખો  કિંમતી અને સુંદર છે, આપણે તેની સારી કાળજી લેવી જોઈએ. નિષ્ણાતો કાજલ/સુરમા અથવા આંખની અંદર જાય તેવા કોઈપણ મેકઅપનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવાની ભલામણ કરે છે. આઈ-લાઈનર, આઈ-શેડો, મસ્કરા વગેરે જેવા મેકઅપ જે બહાર રહે છે તેનો ઉપયોગ કરવો ઠીક છે. પરંતુ દિવસના અંતે તેને કાળજીપૂર્વક દૂર કરવું જોઈએ.

  આંખના કોઈ પણ ઈન્ફેક્શન, ઈજા, સર્જરી વગેરે વખતે આઈ મેકઅપનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આઇ મેકઅપ કરતા  હોવ તો પણ ઊંઘતા પહેલા આંખો સાફ કરવી ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમે ગમે તેટલા થાકેલા હો. આ માટે તમે સારા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો જોઇએ. એક્સપાયરી ડેટ પછી ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ કરશો નહીં. ખાસ કરીને બાળકોએ કાજલ બિલકુલ ન લગાવવી જોઈએ, ડૉક્ટરો પણ આ માટે  મનાઈ કરે છે

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા   તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા,  ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
Embed widget