શોધખોળ કરો

શું આપ નિયમિત કાજલ લગાવો છો? આ પ્રોડક્ટની ફેક્ટસ જાણી લો, થઇ શકે છે આ નુકસાન

કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

Beauty tips:કાજલ કે સુરમાથી ભરેલા આંખો દરેકને ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે આંખોમાં કાજલ લગાવવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો આપને  જણાવીએ કે તેની આંખો પર શું સાઇડ ઇફેક્ટ થાય છે.

 સ્ત્રીઓના સોળ શણગારમાં કાજલ પણ એક શૃંગાર  છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે દરેક મહિલા કરે છે. કેટલાક પુરુષો પણ આંખોમાં કાજલ લગાવે છે અને બાળકોને પણ  કાજલ લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે તે આંખોને મોટી અને સુંદર બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, કાજલ કે સુરમા જેવી વસ્તુઓ આંખો પર લગાવવાથી આંખો પર ખરાબ અસર પડી શકે છે. જો નહીં, તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કાજલ લગાવવાથી શું  નુકસાન થાય છે.

 કાજલની આડ અસરો- કાજલ લગાવ્યા બાદ આંખોમા બળતરા થઇ શકે છે.  ઇન્ફેકશન એલર્જીનું જોખમ પણ છે. આંખોની પલકોની ગ્રંથિમાં સંક્રમણ થઇ શકે છે.

 બજારમાં મળતા કાજલ અંધત્વ તરફ પણ દોરી શકે છે.  યુવેઇટિસ - કાજલમાં રહેલા કેટલાક રસાયણો આંખોની અંદર બળતરા પેદા કરી શકે છે.

 ગ્લુકોમા - અમુક ઘટકો આંખમાં દબાણ વધારી શકે છે, જે ગ્લુકોમા તરફ દોરી જાય છે.  કાજલના નિયમિત ઉપયોગથી આંસુ/લેક્રિમલ ગ્રંથી જખમ થઈ શકે છે, જે ડ્રાય આઈ સિન્ડ્રોમ તરફ દોરી જાય છે.

કાજલનો ઉપયોગ કરતી વખતે આ સાવધાની રાખો- આંખો  કિંમતી અને સુંદર છે, આપણે તેની સારી કાળજી લેવી જોઈએ. નિષ્ણાતો કાજલ/સુરમા અથવા આંખની અંદર જાય તેવા કોઈપણ મેકઅપનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવાની ભલામણ કરે છે. આઈ-લાઈનર, આઈ-શેડો, મસ્કરા વગેરે જેવા મેકઅપ જે બહાર રહે છે તેનો ઉપયોગ કરવો ઠીક છે. પરંતુ દિવસના અંતે તેને કાળજીપૂર્વક દૂર કરવું જોઈએ.

  આંખના કોઈ પણ ઈન્ફેક્શન, ઈજા, સર્જરી વગેરે વખતે આઈ મેકઅપનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમે આઇ મેકઅપ કરતા  હોવ તો પણ ઊંઘતા પહેલા આંખો સાફ કરવી ખૂબ જ જરૂરી છે, પછી ભલે તમે ગમે તેટલા થાકેલા હો. આ માટે તમે સારા મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો જોઇએ. એક્સપાયરી ડેટ પછી ક્યારેય કોસ્મેટિક્સનો ઉપયોગ કરશો નહીં. ખાસ કરીને બાળકોએ કાજલ બિલકુલ ન લગાવવી જોઈએ, ડૉક્ટરો પણ આ માટે  મનાઈ કરે છે

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા   તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા,  ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
Sweat Smell From Bedsheets: બેડશીટમાંથી પરસેવા અને ભેજની દુર્ગંધ આવે છે? આ હોમ ટિપ્સથી કરો દૂર
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Embed widget